________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
तहवि य सा रायसिरी, उल्लटंती न ताझ्या ताहिं । થરા વેળ, તાડ્યા બંગવીરે ॥ ૨૮ ॥ महिलाण सुबहुयाण वि, मज्झाओ इह समत्थघरसारो । रायपुरिसेहिं निज्जइ, जणे वि पुरिसो जहिं नत्थि ॥ १९॥ f ? નળવદુગાળવાહૈિં, વરમમ્બસવિયં મુછ્યું । તુ મહચવટ્ટી, સભચંદ્રો ય વિદ્યુતા | ૨૦ || सो वि अप्पमाणो, असंजमपएस वट्टमाणस्स । િનયિત્તિયવેલું, વિમં ન મારેફ્ ? વîત ॥ ૨॥ ગરૂપ (જન્મ્યા ન) હતા તે પણ તેણે રક્ષણ કર્યું. અર્થાત્ તેના અધિકારીપણાથી રાજ્ય રહ્યુ. (એમ લેાકમાં પણ પુરૂષપ્રધાનતા છે જ.) (૧૭–૧૮)
૩૦
લેાકમાં ઘણી પણ સ્ત્રીઓની વચ્ચેથી (પતિના અભાવે) ઘરનું સમસ્ત ધન રાજપુરૂષો લઈ જાય છે કે જે ઘરમાં પુરૂષ નથી. (૧૯)
સુકૃત (ધર્મ) આત્મસાક્ષીએ કરવું તેજ શ્રેષ્ઠ છે, ખીજા મનુષ્યાને બહુ જણાવવાથી શું ? એ વિષયમાં ભરતચક્રી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ દૃષ્ટાન્ત રૂપ છે. (૨૦)
છકાય વિરાધનાદિ અસંયમ સેવનારને બાહ્ય સાધુને વેષ પણુ અપ્રમાણ છેનકામા છે, શું વેષ અનુલીને ઝેર ખાનારને ઝેર મારતું નથી ? (માટે બાહ્ય દ્વીક્ષા માત્રથી સતાષ ન ધરતાં રાગદ્વેષાદ્ઘિ અતરંગ શત્રુઓના પરાજય કરવા ઉદ્યમ કરવા.) (૨૧)