________________
ઋષિમણ્ડલ સ્તાત્રમ્
अष्टमासावधिं यावत्, प्रातरुत्थाय यः पठेत् । સ્તોત્રમેતમઢાતેનો, નિન(ગર્દે)વિશ્ર્વસ પતિ ૮૧ રણે મત્યદંતો (સ્વાદિત) વિગ્વે, મને સમ ધ્રુવમ્ । પતું પ્રાપ્નોતિ શુદ્ધાત્મા, પરમાનન્દનતિઃ (તમ્) |oા विश्ववन्द्यो भवेद् ध्याता, कल्याणानि च सोऽश्रुते । गत्वा स्थानं परं सोऽपि भूयस्तु न निवर्तते ॥ ९१ ॥ इदं स्तोत्रं महास्तोत्रं, स्तुतीनामुत्तमं परम् । પટનામરાજ્ઞાપા–ામ્ય(મ)તે પદ્મશ્ચયમ્ ॥ ૧૨ ॥ ગણે છે તેના શરીરે રાગા-વ્યાધિઓ થતા નથી અને આપત્તિઓ તેને નડતી નથી. (૮૮)
૨૩
જે મનુષ્ય એ પ્રમાણે પ્રાતઃકાળે ઊઠીને આઠ મહિના સુધી દરરાજ આ મહા પ્રભાવશાળી સ્તુત્રને ગણે તેને શ્રી જિન પ્રતિમાનું દર્શન થાય છે. (૮૯)
અને એ રીતે અરિહંતની પ્રતિમાનું દર્શન થયે છતે નિશ્ચે સાતમા ભવમાં (પરમ આનદને પામેલા) તેના શુધ્ધ આત્મા પરમ આન ંદના સ્થાનરૂપ પરમપદ (મેાક્ષને) પામે છે. (૯૦)
આનું ધ્યાન કરનારે પણ જગન્ધ થાય છે, સર્વ પ્રકારનાં કલ્યાણને પામે છે અને તે પર (મેાક્ષ) સ્થાનને પામીને પુનઃ ત્યાંથી પાછે તે નથી. (૯૧)
આ સ્તેાત્ર એક મહાસ્તેાત્ર છે, દરેક સ્તુતિઓમાં