SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ સંસાર ભાવના જેને માત્ર પાપ જ ખટકે તે નર છે. અને જેને આખો ચા સંસાર ખટકે તે નારાયણ છે.. બોલો શામાં આવવું છે.? સાહેબ, કંઈ બોલાચ એવું જ નથી !” વાહ! એમ કરીને સારી રીતે છટકી જવું છે ને? આપણે “સંસાર ભાવના” ચિંતવવાની છે. સંસાર સ્વરૂપો બરાબર જાણવા છે. આજે ત્રણ વસ્તુ ઉપર ચિંતન કરવાનું છે. સંસારમાં૦ એક પછી એક ચિંતા આવ્યા કરે છે. ૦ મન વચન કાયામાં વિકારો ઉત્પન્ન થયા કરે છે. ૦ પગલે-પગલે દુખો આવ્યા જ કરે છે. આના ઉપર ઊંડું ચિંતન કરજો. ખૂબ-ખૂબ મનન કરજો આદુઃખો તો ઉપરછલ્લા છે. નરકાદિ દુર્ગતિમાં કેવા દુઃખો છે તે પણ આપણે જાણવું છે. ગ્રન્થકાર સ્વયં જ બીજા પણ દુઃખોની વાત કેવી રીતે કરે છે તે આપણે હવે આગળ ઉપર જોઈશું. અત્યારે આટલું જ. सहित्वासन्तापानशुचि जननी कुक्षि कुहरे, ततो जन्म प्राप्य प्रचुरतर कष्ट क्रम हतः । सुखाभासै र्यावत् स्पृशति कथमप्यति विरतिः ___ जरा तावत् कायं कवलयति मृत्यो : सहचरी ॥३॥ - “ખાતાના ગર્ભમાં અપવિત્ર વાતાવરણમાં સંતાપો સહન કરીને પ્રચુરતો સહન કરતાં જન્મ પામીને મોટા-પાપો, કષ્ટોને સહન કરતાં સણિક અને કલ્પિત સખોમાં આનંદ અનુભવતા મોતની સહચરી જરાવસ્યા કાયાને કોળીયો કરી રહી છે. ઉપાધ્યાયવિનયવિજયજી મ. સંસારના દુઃખોનું વર્ણન કરતા હવે સૌ પ્રથમ મનુષ્ય જન્મના દુઃખો ની પ્રારંભિક વાતો કરે છે. અહિ પાંચ દુઃખોની વાત કરી છે. (૧) ગર્ભાવસ્થાનું દુખ (૨) જન્મનું દુઃખ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy