SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક, અને આરાધન ઉપધાન એ સ ંસારમાં અહીંથી તહીં અથડાતા એવા પ્રાણીને નિયમબદ્ધ બનાવી તેને પ્રભુ માતા સાચા પથિક બનાવે છે. ૧૮ ઉપાન વિનાના આત્મા નવકાર જેવ! પરમ-પવિત્ર-મ`ત્રની યોગ્ય-આરાધના કરી શકતા નથી. એટલુ જ નહી પણ્ ઉપધાન વિના કે ઉપધાન વહનકરવાની શ્રધ્ધા વિનાના આત્મા તે મહાન એવા નવકારમ ત્રને ગણવાની પાત્રતા ધરાવી શકતા નથી. હરેક આત્માએ ઉપધાન વહન-કરવા એ તેના જન્મસિદ્ધ4 સમજીને જીતેશ્વરદેવ–પ્રણીત–મહાન–અનુષ્ઠાન રૂપ ઉપધાન કરવા તૈયાર થવુ જોઇએ. ' ઉપધાન એ પવિત્રતાના ધામરૂપ છે, અને એ ધર્માંરૂપ ધામમાં ભાવિકો નરકેસરી-તી કર પ્રદર્શિત કલ્યાણુકાર રહસ્યોથી ભરપૂર વાનગીનું આસ્વાદન જોર શૅરથી કરીને ઈષ્ટ સ્થાને પહોંચે છે, તેમાં એ ઉપધાનની બલિહારી છે!!! ૨૧-આરાધક, અને આરાધન. જગના-મિથ્યા પદાર્થોની આરાધના જગતના જીવાને પાપપકથી મસ્ક્રીન બનાવીને અતે આત્માને ભવબંધનના કારમાં અન્યનથી બાંધી રાખે છે. એ મિથ્યા-પદાર્થોની પ્રીતિ આત્માની અનંત શાંતિને નાશ કરીતે, મનને મેલથી ભરપુર બનાવી દે છે, અને જીવનની સાચી મધુરતાને હરી લે છે. નવપલ્લવિત વૃક્ષેાની મધુર શાખા પ્રસરે જાય છે, મધુર-વનસ્પતિના યુથેને ધારણ કરતી કુંજો પેાતાની અનેરી ફોરમ જગતમાં પ્રસરાવે છે, અને એ સુગધના ઉપભોગ કરનારને ઘેલા બનાવી મુકે છે; તેમ આત્માને પણ મેાક્ષમાર્ગની, મેાક્ષમાને અનુકુળ સંયોગોની મિષ્ટ મધુરતાને પામવાના શુભેદય પામીને ભાગ્યાળી થાય છે, ત્યારે ક્રામ ક્રોધાદિથી, કકળી ઉઠેલા કંગાલ-એ શાહુચેારા આત્માના ધમભાનને ભૂલાવી નાંખે છે. પ્રિય વાંચક ! એ ભુલભુલામણી ટાળવા માટેજ પુણ્યપર્વોની આરાધના આ શાસને ઉત્તેજી છે. સાચાઆરાધક પર્વની આરાધનાના પ્રસંગ પ્રાપ્ત થતાં ધર્મપ્રેમમાં ડાલી ઉઠે છે, તેમના હૈયાં શાસનપ્રેમમાં મુગ્ધ બની જાય છે; અને એ અમેધ-આરાધનામાં તલ્લીન થઇ આત્માને અમરતાને અનુભવ કરાવી લે છે. સિદ્ધચક્રની શાશ્ર્વતી—આંરાધના પુરી થઇ નથી, ત્યાં તે સૂર્યપુરીમાં ઉપાધનના મંગલમય આરંભના વધામણા ફરી વળે છે. રખે ભૂલતા ! આરાધના માટેના મૉંગલમય અવસર આરાધકાને માટે સેનેરી અવસર છે, અને તે અવસરની આરાધનાને લાભ લેવા એમાંજ જૈનકુળના માનવાની મહત્તા છે. ૨૨-નિર્વાણ-કલ્યાણક અપાપાપુરી કે જે આસનૈપકારિ ચરમ-તીર્થંકર-પ્રભુ-શ્રીમહાવીરદેવના નિર્વાણુ પછી દેવેએ એ નગરીનું નામ પાવાપુરી પાયું, કે જે ભૂમિપર પ્રાતઃસ્મરણીય પૂ. તે તારકદેવનું આજે નિર્વાણ કલ્યાણક છે, અને તે પાવાપુરી નિર્વાણું-કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસનમાં મજૂર છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy