SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાન વિશિકા. થતું નથી તેથી કરીને સ્વરૂપનિયત એવા લોકાલોક- અનંત માનો છે તેવાઓને ઓલંભે જ્ઞાનનો આ આકાર તદૂ ગ્રહણ-પરિણામવાળો છે. દે છે કે નીવો ૨ જ સાચો જીવ સર્વગત નથી ગાયા ૧૩, તેથી જીવન ધર્મ જ્ઞાન એ સર્વગત કેમ ચન્દ્ર-સૂર્ય-ગ્રહાદિની પ્રભા તે પરિમિત માની શકાય અને તદ્ધા તે જીવન જ્ઞાનક્ષેત્રને પ્રકાશ કરે છે, પરંતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ધર્મ કેવી રીતે બહાર-અલકમાં હોઈ તે લોક-અલકને પ્રકાશ કરે છે. ગાથા ૧૪. શકે ?, કદાચ કહેશો કે અલકમાં જીવને જ્ઞાનધર્મ હોઈ શકે છે તે કહેવું પડશે કે તેથીજ શાસ્ત્રનિર્ણત-નિશ્ચયને સમ્યફ તમે તે અલકમાં ધમસ્તિકાય સ્વીકારતા નથી. પ્રકાર જાણનારા જ્ઞાનીઓએ કવળાનનું અર્થાત્ ધર્માસ્તિકાયરહિત અનંત એવા વરૂપ સર્વગત પ્રકાશવાળું જણાવેલું છે, અને અલકમાં તે જ્ઞાનધર્મ કેવી રીતે જાય છે? આ સર્વગત પ્રકાશવાળું સ્વરૂપ નિયમિત છે ગાથા ૧૮. તે તે કેવી રીતે ઘટે છે? ગાથા ૧૫. તેથી જ્ઞાન સ્વરૂપ નિયમિત છે જેને એવા જેવી રીતે આભાસ=પ્રકાશનું ગ્રહણ નિયમ જીવન કેવળ ધર્મ છે અને આકાર પણ છે. તેવી રીતે આભા સબોધ-જ્ઞાનનું ગ્રહણ વિશેષ એ જ્ઞાનના છે, અને તેને સારી રીતે અત્ર કેમ યુકિતયુક્ત થતું નથી ? તે કહે ગ્રહણ કરવાને પરિણામ જ્ઞાનને છે. આથી છે કે ચંદ્રની પ્રભા આદિના દ્રષ્ટાંત માત્રથી અઢારમી ગાથામાં કરેલ શંકાનું નિરસન કરતાં આ પ્રસંગ જાણવાલાયક છે. અર્થાત ચંદ્રની જણાવે છે કે અસંખ્યાત પ્રદેશી આત્માને પ્રજાના પ્રકાશ જે દેશમાં પડે છે તે પ્રદેશની શરીરમાં રહીને શરીરની બહાર-દૂર દેશાત્રના ચી જ દેખાય છે તેમ તે અંશે આ દ્રષ્ટાંત પદાર્થનું જ્ઞાન કરવામાં વાંધો આવતો નથી સમજવું. ગાથા ૧૬. તેવી રીતે અસંખ્યાત પ્રદેશી આત્માને ધર્મજેવી રીતે ચન્દ્રાદિની પ્રભા એ પુદ્ગલરૂપ છે, આત્મસ્વરૂપજ્ઞાનને (કેવળજ્ઞાનને) અનંત પણ ચન્દ્રાદિને ધર્મ નથી તેવી રીતે જ્ઞાન એ અલકનું જ્ઞાન કરવામાં વાંધો નથી એવું મુદ્દલ રૂપ નથી પરંતુ જીવન ધર્મ છે, તેથી જ્ઞાનનું નિયત સ્વરૂપ છે. ગાથા ૧૯ કરીને તે જ્ઞાન નિયમિતપણે નિશ્ચયથી વોર =આ કેવળજ્ઞાન વિદ્યમાન હોય આત્માને ધર્મજ છે. ગાથા ૧૭. છે તે કેવલિ-ભગવાનને ભોપમાહિક કર્યા | ‘અમે તે જીવને સીંગત માનીએ છી) નામ-વેદની–ગોત્ર આયુ કર્મના ક્ષયથી સિદ્ધપણું એણે સર્વગત વિષયનું જ્ઞાન થવામાં અમારે થાય છે, અને આ સિદ્ધપણું સમસ્ત શહ માં નહિં આવે, પણ તમે તે અસંખ્યા ધર્મના આસેવનનું ઉત્તમ ફળરૂપ છે તે જાણવા પછી આત્મા માને છે અને જ્ઞાનને વિષય લાયક છે. ગાથા ૨૦.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy