SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિ-વિશિકા સાવંશ શ્યામ છાયા હૈાય છે, અને તે શ્યામ અથા રાત્રિમાં દેદીપ્યમાનપણાથી રહિત કાળાશની કાન્તિને અનુસરવાવાળી - (છાયા) હૈાય છે, પરંતુ ભાવર પદાર્થોમાં (દ-પાલીશ દાગીના વિગેરે) હુંધે જ્ઞેય પદાર્થના પર્યાયને ત્રિકાલવિષપાત્તાના દેહના વણુને અનુસરતી આ છાયા ચક જાણ્યા પછી જાણવાનુ` કઇ પણ ન શ્તે સત્યપણે છે, અર્થાત્ જેવી હાલતમાં ચાય તેવી એવી 'શ'કા કરનારને ઉત્તર આપતાં નેળું જ્હાલતમાં તે હાય છે; અને તે ઋણષાષાયક વિસમેળ ઇત્યાદિ પદ્મથી જણાવે છે કે—ોય એવુ છે કે જે શેયના વિશેષે કરીને ઘણા પાંચ નાશ પામે છે અને નાશ પામતા જાય છે. જે એમ ન હેાય તે જ્ઞેય એ જ્ઞેયજ ન હાઈ શકે અને તેથી આ જ્ઞેય વિચિત્ર છે એજ સુક્તિયુકત છે. ગાથા ૫. છે. ગાથા ૯. ૩૨ ] વર્તમાનકાલીન ભાવણે અને ભાવિકાળમાં પાષાળા ભાવને ભાવિકાલીન ભાષણે . દેખે છે કે જે આ જ્ઞેયભાષ તરીકે કહેવાય છે. ગાથા ૪. સાકાર-એટલે વિશેષ રૂપ અને અનાકાર એટલે સામાન્યરૂપ એમ બંને પ્રકારના સ્વકૃપાળુ શેષ છે. અણુ આદિથી શરૂ કરીને સર્વ જ્ઞેય પદાર્થાંમાં પણ નિયમા કરીને સામાન્ય વિશેષ રૂપ હોય છે. . ગાથા ૬. દર્પણની અંદર દેહના જે અવયા સક્રા ન્ત થાય છે, તે વયવેશમાં અર્થાત્ તે અવ યંત્ર વિષયક તથા પ્રકારનું જ્ઞાન પ્રકાશના ચાગથી થાય છે, પણ પ્રકાશ સિવાયના અવસરમાં તેવું જ્ઞાન થતુ નથી; અથવા રિસા સિવાયના પ્રકાશ રહિત-પદાર્થમાં તેવું જ્ઞાન થતુ નથી. ગાથા ૧૦. આ આરિસામાં નિશ્ચયે કરીને છાયાના અણુઓના પ્રવેશ થતા હેાવાથી યુક્ત યુત ઘટે છે, પશુ સિદ્ધભગવતે શરીરહિત મહાવાથી તેજની છાયાના અણુઓના સંબધના વિરહ છે અર્થાત્ તેજની છાયાના અણુઓને પ્રવેશ થતા નથી. ગાથા ૧૧. સ્વરૂપ તે કારણથી તે સાકાર-નિરાકાર શૈયને પણુ તથા પ્રકારે નિશ્ચય કરીને તેના ગ્રાહકભાવથી=ોયને ગ્રહણ: કરનારના જ્ઞાનથી જાણવાલાયક છે. અને તેના આકાર પણ તે રોયને ગ્રહણકરનાર-જ્ઞાનના પરિણામસ્વરૂપે સમજવા. ગાથા ૭. જો એમ નહાય તો અમૂર્ત એવા આત્માના કોઇ પણ આકાર કે પ્રતિષિ’બ હાતુ જ નથી. જેવી રીતે રિસામાં પ્રાપ્ત થયેલ પદાય નું રહેવાપણું છે તેવી રીતે જ્ઞાનમાં હાવુ જોઇએ તે તથાપ્રકારે યુક્તિયુકત છે. ગાથા ૮. સિદ્ધભગવાને છાયાના અણુઓ મ સંગપણું ઈ જતુ' હાવાથી સબધ નથી, કાણુ કે સિદ્ધભગવાન્ અસમી છે; એટલુંજ નહિ પણ અણુ આદિના સઘળા એ પાસુ વિગેરેને પણ છાયાના અણુએ હાતાંજ નથી. ગાથા ૧૨. તે મિત્તલેયળં=નન્માન્ત્રવેત=સ્થૂલ પદાર્થ માત્રનું વેદન=જ્ઞાન થાય છે, પણ છાયા સિવાયના અણુ દિવસમાં તે દૈષ્યમાનપણુાને પામેલી પરમાણુ વિગેરેનું ગ્રહણ અનુમાનથી પશુ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy