________________
પોગ-વિશંકા. ' દેશવિરતિરોને અને સર્વવિરતિષરોને બાધક ચિન્તારહિતપણું હોય છે. વળી પૂર્વે કથન કરેલા સ્થાનાદિ રૂ૫ પંચવિધ પોતાને પરાર્થ સાધક એટલે પિતાને પ્રાપ્ત યોગ (કર્મયોગ-જ્ઞાનયોગ) નિશ્ચયથી હેય છે, થયેલા ફળ જેવું સર્વ ફળ બીજાને અપાવવામાં અને બીજાઓને અર્થાત્ સમ્યકત્વ ધારી વિગેરેને સિદ્ધિનાકારણરૂપ બને છે, અર્થાત્ સંપૂર્ણ પગના બીજ માત્ર હોય છે એવું કેટલાક અહિંસકાદિ ભાવ પ્રાપ્ત કરનારના સમાગમમાં આચાર્યો ઈચ્છે છે. ગાથા ૩.
આવેલા હિંસક પણ તેિ ભાવને પ્રતિ
કરે છે. ગાથા ૬. - પૂર્વે જણાવેલા સ્થાનાદિ એક એકના પણ ચાર પ્રકારે ભેદે પરમાર્થથી જાણવા લાયક
ચિત્ર-વિચિત્ર રૂપે તે ઈચ્છાઓ ક્ષયોપશમ છે. તે ચારે પ્રકારો અનુક્રમે ઈછા, પ્રવૃત્તિ, ભાવથી થાય છે, અર્થાત જેને જેટલા ક્ષપશમ રિયર અને સિદ્ધિ છે તે ભેદે શાસ્ત્ર-નીતિથી તેને તેટલી માત્ર ઈચ્છાદિ સંપત્તિઓ હોય છે. અર્થાત ચગશાઆદિ પ્રતિપાદિત નીતિથી જાણવા પરંતુ તે સ્થાનાદિ ગવાળાઓને શ્રદ્ધા-પ્રીતિ લાયા છે. ગાથા ૪.
આદિ યોગથી અર્થાત્ શ્રદ્ધાનુસાર કરવામાં
વધતી પ્રીતિથી ધૃતિ-ધારણાદિ યોગથી ભય ઈરછાદિ ચાર ભેદનું સ્પષ્ટીકરણ કરતાં સની આગળ કથન કરતાં અનુકંપા ભાવે જણાવે છે કે-સ્થાનાદિ ગયુક્ત કથાશ્રવણાદિથી અનુક્રમે થાય છે. ગાથા ૭. થતી પ્રીતિ વડે વિચિત્ર પરિણામને ધારણ
અનુકંપા-નિર્વેદ-સંવેગ અને તેવી રીતે કરવાવાળી, અર્થાત વિધિપૂર્વક કે અનુષ્ઠાન
પ્રશમ પણ થાય છે, અથત પૂર્વકથિત ઈછા કરનારાઓ પ્રત્યે આદર-બહુમાન સ્વવીજ્ઞાસ સંપત્તિવાળાઓને અનુક્રમે ઇરછાના કાર્યરૂપ રૂપ વિચિત્ર પરિણામને ધારણ કરવાવાળી; અથવા અનુકંપા, પ્રવૃત્તિવાળાને પ્રવૃત્તિના કાર્યક તે નિશ્ચળ પરિણામને ધારણ કરવાવાળી ઇચ્છા નિર્વેદ, સ્થિરતાવાળાને સવેગ અને સિદ્ધિ થાય છે તેનું નામ ઈચ્છા. તે ઈછાનુસાર સર્વ અવ. પ્રાપ્ત કરનારાઓને ઉપશમ ભાવ ઉભરાતાં રહે
છે. ગાથા ૮. સ્થામાં ઉપશમ સાર છે એ વચનને અનુસરાય છે તે રીતે પાલન કરવું:તેનું નામ પ્રવૃત્તિ. ગાથા ૫. ઉપર પ્રમાણે ૧ સ્થાન, ૨ શબ્દ, ૩ અર્થ,
- ૪ આલંબન અને ૫ નિરાલંબન એ પાંચને તેવી જ રીતે સ્થાનાદિ વેગનું પરિપાલન ઇરછા. પ્રવૃત્તિ, સ્થિરતા અને પ્રસિદ્ધિ એ ચાર કરતા આવતાં બાધકોની ચિતારહિત થવું ભેદે ગુણવાથી કુલ.વીશભેદ થાય છે. અને તે સ્થિરપણું જાણવું. પ્રવૃત્તિમાં અતિચારપણું તે વીશને અનુકંપાદિ ચાર ભેદે ગુણવાથી કુલ હોવાથી બાધકચિત્તાને અવકાશ છે અને ૮૦ ભેદ થાય છે. તેથી એ પ્રકારે વિરતારથી પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસે કરીને સ્થિરપણું કથિત એંશી લે અને સામાન્યથી સ્થાઆવેલ હોય છે તેથી અત્ર ( સ્થિરતામાં) નાદિ પાંચ ભેદરૂપ બતવે સ્થિત થયે