SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮), શ્રી વિશતિ-વિંશિકા સારાંશ. પ્રકારાદિ પંચ-રાત્રિ-દિવાદિને છેદ પ્રાયશ્ચિત્ત ક્રિયામાં અપગ્ય સેવનની સાવચેતીથી પ્રાયકહે છે. ગાથા ૧૩. શ્ચિત્ત કરવાવાળાઓને પ્રવજ્યા વિષયક અતિપ્રાયે કરીને પ્રાણ વધાદિ (મૃષાવાદ–અદત્ત ચારો તથા પ્રકારે અપકારક થતા નથી. ગા-૧૯. મિથુનાદિ ) સહસાકારથી પણ ઉપયોગ પૂર્વક એવી રીતે ભાવથી નિરોગી યતિ યોગથી સેવન કરે છે તે યતિવર્યોના યતિ જીવન સંબધિ દેષ પરિવાર માટે ફરી વ્રતનું સ્થાપન ' થતા ઉત્તમ સુખને આ ભવમાં પ્રાપ્ત કરે છે કરાય છે તેને મૂલ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ગાથા-૧૪. અને પરલોકમાં ઉત્તરોત્તર મનુષ્ય-દેવ અને મેક્ષના સુખ રૂપ ફળને પ્રાપ્ત કરે છે. ગાથા-૨૦ - સાધુ સંબંધિ ચર્યાદિ ભાવથી અર્થાત બીજાના સમુદાયમાં દીક્ષિત થનારો અગર ૧૭. લેગ-વિશિકા. થયેલાને નસાડ ભગાડ વિગેરે ભાવથી સંક લેશ પરિણામ થાય અર્થાત ચારિત્રને નાશ મોક્ષ-મહાનન્દની સાથે જોડાણ કરવાવાળા થાય તેવા અવસરમાં આગમત તપસ્યા કરી સર્વ ધર્મ વ્યાપારને વેગ કહેવાય છે. પરંતુ વાને અશકત એવાને તતક્ષણ તેને વિષે પણ વિશેષ કરીને સ્થાનાદિને પ્રાપ્ત થયેલા અને અયોગ્ય એવાને વ્રતમાં સ્થાપન કરાય છે તેને . તેને પ્રણિધાનાદિ પંચ આશયથી પરિશુદ્ધ થયેલ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહે છે. ગાથા-૧૫. આ યોગ જાણવા લાયક છે. ગાથા ૧. પુરૂષ વિશેષ પામીને અને વિષય કષાય ભેદ વડે પા૫ વિશેષને જાણીને પ્રાયશ્ચિત્ત દેતાં સ્થાન=કાયોત્સર્ગ, પર્યકાસનાદિ અથવા છ માસ પર્યતનું અર્થાત સમગ્ર પ્રાયશ્ચિત્તનું વણેત્તિ સ્થાન કઠાદિ, ઉછું એટલે ઉરચાર ઉલ્લંઘન થઈ જાય છતાં અપરાધની શુદ્ધિ માટે કરાતાં સૂત્રસ્થિત વર્ગો, અર્થ એટલે શબ્દોના જે પ્રાયશ્ચિત્ત અપાય છે તેને પારંચિય પ્રાયશ્ચિત્ત ચાર ચય પ્રાયશ્ચિત અભિધેયને નિશ્ચય, આલમ્બન=પ્રતિમાદિ વિષય કહે છે. ગાથા-૧૬, ધ્યાન અર્થાત ઉપર જણાવેલ સ્થાન-ઉર્ણએવી રીતે દશવિધ પ્રકારના પ્રાયશ્ચિત્તને અર્થ-આલંબન એ ચારે ભેદે રહિત (રૂપી કરતા સાધુ નિશ્ચય કરીને પાપ મલના અભા, દ્રવ્ય આલંબન રહિત ) નિર્વિકલ્પ ચિન્માત્ર વથી અને તત્વથી ચારિત્રની સમ્યફ પ્રકારે આરાધના કરવાથી શુદ્ધ થાય છે. ગાથા-૧૭. સમાધિ રૂપ જે રોગ તે મેળવતાં પાંચ પ્રકારે વેગ શાસ્ત્રમાં જણાવ્યું છે. અને અહીં નથી વિરાછું ચારિત્ર જેણે એવા મુનિને અનુબજ સુંદર હોય છે એ હેતુથી અ૯૫ પાપ પ્રથમના સ્થાન-ઉણ બે યા - પ્રથમના સ્થાન-ઉ બે યોગને કર્મવેગ કહેવાય થવાવાળું અહીં છે તેથી શુદ્ધિ માટે પ્રયન છે તથા અર્થ, આલંબન અને નિરાલંબન એ કરવા લાયક છે. ગાથા-૧૮, એ ત્રણ જ્ઞાનયોગ કહેવાય છે. ગાથા ૨,
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy