SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ - ભિક્ષાવિધિ-વિશિકા. ( ૨૩. જેવી જેવી રીતે આસેવન કરવાનું કહ્યું છે આસેવન શિક્ષામાં ઓતપ્રોત થયેલા તેવી તેવી રીતે આસેવન કરે અને ગ્રહણ આવા મુનિવર્યનું જે સમ્યગજ્ઞાન તે નિશ્ચયે શિક્ષા પૂર્વક ઉચિતતા પ્રમાણે સમસ્ત ઉપધિનું કરીને તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય છે, અને પ્રતિલેખનાદિ પણ કરે. જુઓ ગાથા ૮-૧૦ ૧૧ ૧૨. આથી બીજા દર્શનકારોએ પણ આ પ્રસંગમાં - પ્રતિપત્તિરહિત જીવોને=આસેવન શિક્ષા ઋષિભાષિત વિદ્ય-વૈદ્ય- સંવેદ્ય આદિ પદેથી . ૨હિત છને નિશ્ચયે કરીને સત્ર માત્ર સ બાધેલા છે. ગાથા ૧૬. અર્થાત સૂત્રાર્થ માત્ર ઉપકારક થતાં નથી, આવા સાધુ ભગવન્તને (યતિધર્મમાં) કારણ કે જેવી રીતે રોગીને રોગ ઔષધના નિશ્ચય રીતે પ્રીતિ અને પછી ભક્તિ થાય છે. શ્રવણથી અર્થાત ઔષધના શ્રવણ ગ્રહણ માત્રથી અને તે પછી આગળ માત્ર હેતુ છે જેમાં નાશ પામતા નથી, પરંતુ સેવનથી નાશ તેને વચન અનુષ્ઠાન કહેવાય છે, તથા અનન્તર પામે છે. તેવી રીતે આસેવન શિક્ષાનું રહસ્ય એકાન્ત કોઈના પણ આલંબન વગર થતું વિચારવું. કલ્યાણને અથી આ આત્મા અનુષ્ઠાન તે અસંગ અનુષ્ઠાન થાય છે. યતિઓને સૂત્રાર્થથી પરિણામને વિચારવા પૂર્વક શાસ્ત્રમાં ઉપર જણાવેલાં શારે અનુષ્ઠાન બીજાઓએ કહ્યા પ્રમાણે સર્વ આચરે છે. કહેવાતો સત્ય પણ વર્ણવ્યાં છે, અને તે નિશ્ચયે કરીને પ્રીતિભેદ–અર્થાત કહેવાતું સત્ય પ્રકાર પણ જે ભકિતગત અને આગમ-અસંગગત છે. આવાં મક્ષ માર્ગને બાધક હોય તે તે અયોગ આહાર-ઉપાધિ-શમ્યા વિષયમાં નિયમથી યતિ કહેવાય છે, અને આ અયોગ નિયમે કરીને સંયમવાળો હોય છે. અને આથી સમ્યફ દારૂણ-વિપાકને દેવાવાળો થાય છે, કારણ કે પ્રકારે અનઘનિષ્પાપ ચારિત્રકાયવાળે થાય છે. પાક (શત પાક- સહસ્ત્રપાક) ક્રિયાને અનુસરતું ઉપર કહ્યા પ્રમાણેની આ શિક્ષાઓનું સેવન સુપ્રસિદ્ધ છાત જેવી રીતે અહીં ઘટી શકે નહિં કરનારને અગર વિરૂદ્ધ વર્તવાવાળાને તેમ વિચારવું; અર્થાત્ કહ્યા પ્રમાણે ન કરતાં દેહ યતિધર્મના યોગ્ય લાભને પામી શકતો ઉલટું સુલટું કરવાથી લાભને બદલે નુકશાન નથી કારણ કે યતિવર્ય દેહ તે ધર્મદેહ થાય છે. આ સ્થળે કહેલ દ્રષ્ટાન્ત ઉપનયાદિ કહેવાય છે. અર્થાત્ યતિના દેહદ્વારા ધર્મ વિંશતિ વિંશિકા રહસ્યમાં વિસ્તારથી વિવેક થવો જ જોઈએ. જુઓ ગાથા ૧૭-૧૮-૧૯-૨૦. પૂર્વક જણાવ્યા છે માટે અથિએ તે અવસરે વિચારવા ધ્યાન રાખવું. ગાથા ૧૩–૧૪. ૧૩. ભિક્ષાવિધિ-વિશિંકા. જેવી રીતે રોગ નાશ પામે તેની તાલા- યતિધર્મમાં સ્થિત થયેલે સાધુ પ્રહણ વેલીમાં તલ્લીન થયેલ રેગીને દુષ્કર એવી આસેવન શિક્ષાનું પુનઃ પુનઃ સેવન કરનારે ચિકિત્સાદિ ક્રિયાઓ પણ સુખના હેતુભૂત હોય. સાધુને દેહ ધર્મ દેહ છે અર્થાત્ સાધુના થાય છે. તેવી રીતે અહીં યતિધર્મમાં યતિ દેહથી ધર્મ જ થવું જોઈએ એવું પૂર્વે જણાવી વર્યને નિશ્ચય કરીને આસેવન શિક્ષા પણ ગયા તેથી આ વિંશિકામાં સાધુઓએ સુખને માટે થાય છે. ગાથા ૧૫, પિતાના દેહનું વિધિપૂર્વક ભિક્ષા દ્વારાએ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy