SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ. આ રીતિએ શાસ્ત્ર કથિત યુક્તિઓને અને અનુકુળતા, ભવાન્તરમાં દેવપણું અને પરંપરાએ સૂત્રાર્થ રહસ્યને નીતિથી પંડિત પુરૂષોએ પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે. ગાથા-૪. વિચારવા લાયક છે. એટલું જ નહિં પણ સ્વ- મૃગેન્દ્રવૃત્તિને ધારણ કરવાવાળા સિંહ સમય-પરસમય સંબંધવાળો સર્વ સૂત્રાર્થ સમાન શ્રમણ ભગવંતને શિક્ષાદુગના સેવનમાં મોક્ષના અભિલાષીઓએ વિચારવા લાયક છે. જે પ્રીતિ થાય છે, તેવી રીતે હા ઈતિ ખેદે ગાથા ૧૯.. ચક્રવર્તીઓને પણ નિશ્ચય કરીને નિયમા પિતાના - શ્રત સિદ્ધાન્ત રૂપ શામાંથી સંક્ષેપ રૂપે કાર્યમાં પ્રીતિ થતી જ નથી. ગાથા-પ. અતિ મહાન અર્થથી ભરપૂર એ આ યતિધર્મ જે યતિવર્ય પરમ મંત્રરૂપ સૂત્રને ભાવમન્દ-બુદ્ધિવાળા અને બંધ કરવાને માટે પૂર્વક વિધિપુરસર ગ્રહણ કરે છે, તેવા યોગ્ય અસદુ-આગ્રહથી રહિતપણે વર્ણન કર્યો છે. આ યતિવર્ય ને પણ પ્રાપ્ત થયેલ યતિગાથા ૨૦. ધર્મ રૂપ બીજને નવપલ્લવિત કરવામાં મધુર * ૧૨. શિક્ષા-વિંશિકા. પાણીના જોગ સરખે આ ગ છે. ગાથા-૬. સૂત્રગ્રહણના યોગ્ય પર્યાયને પામીને - યતિ-ધર્મમાં સ્થિત થયેલ આ યતિને સાધુઓ કાલ ગ્રહણાદિ વેગના અનુષ્ઠાન વડે બે પ્રકારની ગ્રહણ શિક્ષા અને આસેવન-શિક્ષા સુગુરૂઓ પાસેથી ઉદ્દેશ અધ્યયનાદિ અનુક્રમજાણવા લાયક છે. પ્રથમ પ્રહણ શિક્ષા સૂત્રાર્થ યુક્ત સૂત્ર ગ્રહણ કરે છે તેને ગ્રહણ વિધિ વિષયરૂપી અને બીજી અનુષ્ઠાનના વિષયવાળી અર્થાત ગ્રહણ શિક્ષાને પ્રકાર કહે છે. ગાથા-૭. છે. ગાથા-૧.. આ સૂત્રની દાનવિધિમાં વિશેષ કરીને જેવી રીતે ચક્રવર્તીને છ ખંડનું સામ્રાજ્ય સૂત્રો દાતા ગુરૂ હોય અથવા ગુરૂ મહારાજથી મેળવીને તુચ્છ-ક્રિયાને વિષે અર્થાત્ તુચ્છ આદેશ કરાયેલે કઈ પણ અખંડ ચારિત્ર યુક્ત ક્રિયાઓના સેવનની બુદ્ધિજ થતી નથી. તેમજ સૂત્રને દાતાર હોય. ગાથા-૮. આ યતિવર્યને ધર્મ-સામ્રાજ્ય પામ્યા પછી અનુક્રમે તે તે સૂત્રના અર્થ ગ્રહણમાં તેમને પણ શુદ્ર ક્રિયામાં ૨સ થતા જ નથી. પણ આ વિધિ જાણુ, અને તેવી રીતે જીવના ગાથા-૨, પરિણામ અને પર્યાયની યોગ્યતા પણ સમજવી જેમ ચક્રવર્તીને રાજ્ય પાળતાં કાળ સુખપૂર્વક અર્થાત સૂત્ર ગ્રહણ વિધિ પ્રમાણે સમજવી. જાય છે તેવી રીતે આ પુણ્યવાન સાધુને પણ સૂત્રાર્થ ગ્રહણ પૂર્વે મંડળી= જે સ્થળે સૂત્રાર્થ સમ્યફ પ્રકારે બને શિક્ષાના સેવનમાં કાળ ગ્રહણ કરાય તે સ્થાન) ને કાજો કાઢી બે સુખપૂર્વક નિર્ગમન થાય છે. ગાથા-૩. નિષદ્યા-ગુરૂ અને સ્થાપનાચાર્યને બિરાજમાન તેથી નિરૂપમ સુખના હેતુ સ્વરૂપ આ કરે, અને શિક્ષાને અનુસરે. વંદન, કાયેત્સર્ગ, બંને શિક્ષાને અર્થાત આ બંને શિક્ષાને દ્વાદશાવર્ત વંદન, યથાયેષ્ઠવંદન, ઉપગ, પ્રધાનદુગપણે જાણવી. અહીં પણ અર્થાત્ સંગરંગમાં ઝીલવું, સ્થાન, પ્રશ્ન; ઈત્યાદિને પણ આ ભવમાં ઔદયિક સુખ-સંજોગ સાધનની વિવેક પૂર્વક વિચારવું. સૂત્રાર્થમાં કહ્યા પ્રમાણે
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy