SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાવર્ષા મૂળ કારણને તપાસવે એજ સાર્વત્રિક શાંતિના સાચા માર્ગો છે. ૩ર. શાંતિના ઇચ્છકે વિગ્રહને જન્મ થાય તેવાં કારણેાને આધીન થવુંજ નહિ. ૩૩. વિજયના ઉન્માદ એ પરાજયનું પહેલું પગથીયુ છે, એ ભુલવા જેવું નથી. ૩૪. સદાકાળ રાત્રિ અને દિવસ એક સરખાં રહ્યાં નથી, અને રહેતાં પણ નથી; તેવી રીતે સદાકાળ સુખ અને દુઃખ પણ એક સરખાં નળ્યાં નથી, અને નભતાં નથી. ૩૫. અમાવાસ્યાની અધારી રાત્રિના અ ંધકારમાં મુંઝાયેલાને પણ બાર કલાકે સૂર્યોદય દેખવા મળે છે, તેવી રીતે ગાઢ દુ:ખમાં ઘેરાયેલા જીવાને પણ પુણ્યદય થતાંજ સુખને સૂર્યાં જોવા મળે છે; એ બીના ધૈ વ તેાના લક્ષ્ય બહાર નથી. ૩૬. સત્યવ્રત માટે સસ્વ-સમર્પણુ–કરનાર–સત્યવાદી-હરિશ્ચન્દ્ર પ્રત્યે આદર રાખનાર જીવેાએ અસત્ય-વિરમણાદિ પાંચ મહાવ્રતનું પાલન કરનારા શ્રમણુ ભગવંતા પ્રત્યે તે અતિ આદર-બહુમાન કેળવવાં એજ કલ્યાણના રાજમાર્ગ છે. ૩૭. સંપત્તિકાળમાં છકી જવું, અને આપત્તિકાળમાં દીન બનવુ; એ વિવેકી માટે ઉચિત પ્રવૃત્તિ નથી. ૩૮. ઉદ્ભય પામતા અને અસ્ત પામતા સૂર્ય અને અવસરે રકતતા તજતે નથી, તે તેજસ્વિપુરૂષોએ બન્ને કાળમાં એક સરખી પ્રવૃત્તિ રાખવી તેજ શ્રેયસ્કર છે. ૩૯. એરડામાં ગેાંધાયલી બિલાડી જીવ પર આવીને પૂરનારની પૂરી ખબર લે છે, તેવી રીતે ગુન્હેગારને ગુન્હાની શિક્ષા આપતાં ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. ૪૦.પ્રાર્થના કરવામાં પાવરધા બનેલાઓને પણ પ્રાર્થનાના પૂરા મ સમજાતા નથી. ૪૧. કુદરતના કાયદાનુ મહત્વ સમજનારે પુણ્ય-પાપના હિસાબ નકકી કરીને પછીજ પ્રવૃત્તિ શરૂ કરવી એજ વધુ હિતાવહ છે. ૪૨. નીચી કક્ષામાં રહેલા જીવાને કચડી કપાવનારી અને ભાવિભયને નેાંતરવાના ૪૩. ...જવાનું ચાકકસ છે એ સમજતાં હા તે જગતના આશિર્વાદ સાથે જતાં શીખે. ૪૪. જીતાયેલી જીત હારમાં પૂરી જાય છે, અને નકકી થયેલી હાર જીતનું સ્વરૂપ પકડે છે; માટે પુણ્ય પાપની ઘટનાને વિચારી. નાંખવા, તેનું સર્વસ્વ લુટી લેવું; એ દિલ કિલષ્ટ પ્રસ ́ગ છે તે ધ્યાનમાં રાખા. ૪૬. 4 ૪૫. સિક્રદર, નેપોલીયન, કયસર, હીટલર કે મુસેલીની વિગેરે પણ ગયા, છતાં પણ તે જગતના આશિર્વાદ સાથે લઇ જતાં ન શીખ્યાં એ એમના જીવનમાં મહાન્ ખામી છે. રસગારવના રિસકોને અને શાતાગારવની શીતળતામાં લુબ્ધ થએલાએને ધર્મની વિચારણામાં પશુ મૃષાવાદ ખેલાય છે તેનુ ભાન રહેતું જ નથી. '
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy