SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १।९ प्रबलीभूताः कषाया आत्मानं मलिनं कुर्वन्ति भवन्ति । परमात्मत्वं तु सर्वश्रेष्ठं पदम् । तत्प्राप्त्यनन्तरमन्यपदलिप्सा न जायते साद्यनन्तं च कालं यावत्सुखमनुभूयते । ततोऽन्यपदप्राप्तियत्नं परित्यज्य परमात्मत्वप्राप्त्यर्थमेव यतनीयम् ॥८॥ अवतरणिका - आत्मा कथं परमात्मत्वं भजते ? इति दर्शितम् । अधुना स कथं तत् त्यजति इति दर्शयति - मूलम् - उपसर्पन्ति ते यावत्-प्रबलीभूय देहिषु । स तावन्मलिनीभूतो, जहाति परमात्मताम् ॥९॥ अन्वयः - यावत् ते प्रबलीभूय देहिषु उपसर्पन्ति तावत् मलिनीभूतः स परमात्मतां जहाति ॥९॥ पद्मीया वृत्तिः - यावत् - यावत्प्रमाणम्, ते-कषायाः, प्रबलीभूय - प्रकृष्टम्आत्मनां पातने समर्थं बलं - प्रभावो येषां ते प्रबलाः, न प्रबला इति अप्रबलाः, अप्रबलाः प्रबला भूत्वेति प्रबलीभूय-जीवपातसमर्थप्रभाववन्तो भूत्वा, देहिषु - आत्मसु, उपसर्पन्ति - प्रविश्य निश्चला भवन्ति, तावत् - तावत्प्रमाणम्, मलिनीभूतः - मलिनः-दोषैः कलङ्कितः, न मलिन इति अमलिनः, अमलिनो मलिनो भूत इति मलिनीभूतः - दौषैः कलुषीभूतः, सः - आत्मा, परमात्मतां - परमात्मस्वरूपं, जहाति - त्यजति । પામવાની ઇચ્છા થતી નથી અને સાદિ-અનંત કાળ સુધી સુખ અનુભવાય છે. તેથી બીજા પદ પામવાની મહેનત છોડી પરમાત્માપણાને પામવા માટે જ પ્રયત્ન १२वो. (८) અવતરણિકા – આત્મા શી રીતે પરમાત્મા બને છે? એ બતાવ્યું. હવે આત્મા શી રીતે પરમાત્માપણાનો ત્યાગ કરે છે? એ બતાવે છે – શબ્દાર્થ – જેટલા પ્રમાણમાં તે કષાયો પ્રબળ થઈને જીવોમાં આવે છે તેટલા प्रभामा मलिन थयेतो ते. मात्मा ५२मात्मा५॥ने त्य छे. () પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેટલા પ્રમાણમાં કષાયો આત્માને પાડવા સમર્થ એવા પ્રભાવવાળા થઇને આત્મામાં પેસીને નિશ્ચલ થાય છે તેટલા પ્રમાણમાં મલિન થયેલો આત્મા પરમાત્માપણાનો ત્યાગ કરે છે.
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy