SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/४ मलिनात्मा स्वात्मनि परमात्मानं न जानाति अवतरणिका - आत्मनि ज्ञातः परमात्मा परमपदं ददातीति दर्शितम् । अधुनाऽऽत्मनि परमात्मनो ज्ञानं कदा भवति ? इत्येतद्दर्शयति - मूलम् - किन्तु न ज्ञायते तावद् - यावन्मालिन्यमात्मनः । जाते साम्येन नैर्मल्ये, स स्फुटः प्रतिभासते ॥४॥ अन्वयः - किन्तु यावदात्मनः मालिन्यं तावन्न ज्ञायते (आत्मनि परमात्मा), साम्येन (आत्मनो) नैर्मल्ये जाते स्फुटः स प्रतिभासते ॥४॥ पद्मीया वृत्तिः - कश्चिदेवं मन्येत-परमपदप्राप्तिस्त्वयनसाध्या, यतस्तत्कृते केवलमात्मनि परमात्मा ज्ञातव्य इति । तस्मै जनाय ग्रन्थकारो अनेन वृत्तेन प्रत्युत्तरं ददाति । आत्मनि परमात्मत्वे ज्ञाते सति परमपदप्राप्तिरचिरेण भवत्येव, किन्तु - परन्तु-आत्मनि परमात्मनो ज्ञानस्य दुर्लभतां द्योतयति, यावत् - यावन्तं कालं, आत्मनः - जीवस्य, असुमतः, मालिन्यं - मलिन:-अशुचिमान्, तस्य भाव इति मालिन्यम्, विद्यते इत्यत्राऽध्याहार्यम्, तावत् - तावन्तं कालं, आत्मनो मालिन्ये विद्यमाने सति इत्यर्थः, नशब्दो निषेधे, ज्ञायते - अवगम्यते, आत्मनि परमात्मा इत्यत्राऽध्याहार्यम् । आत्मनो मालिन्यं कर्मकृतम् । मदिरामत्तो जनः स्वात्मानं न जानाति । एवं कर्मणा मलिनीकृतो जीवः અવતરણિકા – “આત્મામાં જણાયેલા પરમાત્મા પરમપદ આપે છે એ બતાવ્યું. હવે આત્મામાં પરમાત્માનું જ્ઞાન ક્યારે થાય છે ?” એ બતાવે છે – શબ્દાર્થ – પણ જ્યાં સુધી આત્મા મલિન છે ત્યાં સુધી આત્મામાં પરમાત્મા જણાતા નથી. સમતાથી જ્યારે આત્મા નિર્મળ થાય છે ત્યારે આત્મામાં પરમાત્મા स्पष्ट रीते ४९॥य छे. (४) । પવીયાવૃત્તિનો ભાવાનુવાદ – કોઈક એમ માને કે – પરમાત્મા બનવું તો બહુ સહેલું છે, કેમકે તેની માટે માત્ર આત્મામાં પરમાત્માને જાણવાના છે. તે વ્યક્તિને ગ્રન્થકારશ્રી આ શ્લોકથી જવાબ આપે છે. આત્મામાં પરમાત્માનું જ્ઞાન થયે છતે પરમપદની પ્રાપ્તિ ટૂંક સમયમાં થાય જ છે, પણ આત્મામાં પરમાત્માનું જ્ઞાન થવું સહેલું નથી, મુશ્કેલ છે, કેમકે જ્યાં સુધી આત્મા મલિન છે ત્યાં સુધી એ જ્ઞાન થતું નથી. આત્મા કર્મથી મલિન છે. દારૂના નશામાં રહેલ માણસ પોતાની જાતને જાણતો નથી. એમ કર્મથી મલિન થયેલો જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી. તેથી
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy