________________
४४
क्र.
२४९
विषयः
वृत्त क्र. पृष्ठ क्र. ६ जुगुप्सावेदविलयोपायः ।
२४६ જુગુપ્સા અને વેદના નાશનો ઉપાય. ७ अप्रवीचारा अनन्तगुणसुखाः ।
મૈથુન નહીં કરનારા દેવો અનંતગુણ સુખવાળા છે. भोगसुखात्प्रशमसुखमनन्तगुणम् । ભોગના સુખ કરતા પ્રશમનું સુખ અનંતગણું છે. रागादिक्षये मुनेः समता विजृम्भते । રાગ વગેરેનો ક્ષય થવા પર મુનિની સમતા પ્રગટે છે. रागादिकृतापायः ।
३/१२ २४९-२५१ રાગ વગેરેએ કરેલું નુકસાન. भावजीवितं विवेकः ।
२५० વિવેક એ ભાવજીવન છે. रागादिभ्योऽन्यतरेणाऽपि विवेको नश्यति ।
२५१ રાગ વગેરેમાંથી કોઈપણ એક વડે પણ વિવેક નાશ પામે છે. उत्पद्यमाना एव रागादयो निवारणीयाः ।
३/१३ २५१-२५३ ઉત્પન્ન થતાં જ રાગ વગેરેને અટકાવવા. द्विविधाः शत्रवः ।
२५२ બે પ્રકારના દુશ્મનો. आन्तरशत्रुभिः सह युद्धे आत्मनो जये पराजये वा किं भवति ? ३/१४ २५४-२५६ અંદરના દુશ્મનોની સાથેના યુદ્ધમાં આત્માનો જય કે પરાજય થાય तो शुं थाय छ ? युद्धं द्विविधम् ।
२५४ યુદ્ધ બે પ્રકારનું છે. अभ्यन्तरवैरिभिरात्मनि जिते दुःखागमः ।
२५५ અંદરના દુશ્મનો વડે આત્મા જિતાયે છતે દુઃખ આવે છે. आत्मनाऽभ्यन्तरवैरिषु जितेषु सौख्यागमः ।
આત્મા વડે અંદરના દુશ્મનો જિતાયે છતે સુખ આવે છે. ११ साम्यसौख्यवर्णनम् ।
३/१५ २५६-२५८ સમતાના સુખનું વર્ણન. शमरसे लय एव सहजानन्दताऽऽत्मारामतोन्मनीकरणानि ।
२५७ શમરસમાં લીનતા એ જ સહજ આનંદપણું છે, આત્મરમણતા છે, ઉદાસીનતા છે.
२५६