SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ २९३ योगसारः ३/२९ मुनिनिरीहः संयमे च रतो भवेत् महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥१२८॥' मुनिर्बाह्यलाभान्नाकाङ्क्षति । स स्वभावलाभमेवाऽभिलषति । स्वभावलाभस्त्विच्छात्यागेनैव भवति । ततो मुनिर्निरीहो भवति । उक्तञ्च ज्ञानसारे निःस्पृहाष्टके - 'स्वभावलाभात्किमपि, प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसम्पन्नो, निःस्पृहो जायते मुनिः ॥१२१॥' । __ जीवाः स्वेच्छया मनोवचःकायान्प्रवर्त्तयन्ति । ततस्त आपातरम्यमल्पकालस्थायि सुखं प्राप्य चिरकालं यावद्दुर्गतौ दुःखमनुभवन्ति । ततो दुःखनिरोधार्थं मनोवाक्कायानां निरोधः कर्त्तव्यः । अशुभमार्गेषु प्रवर्त्तमानास्ते निवारणीयाः शुभमार्गेषु च प्रवर्त्तयितव्याः। अयमेव संयमः । मुनिना तत्र रतेन भवितव्यम् । संयमरतो मुनिः काश्चिदपि जीवान पीडयति । स सर्वेषां हितमेव चिन्तयति । यदुक्तं ललितविस्तरायां 'धम्मदयाणं' इति पदस्य टीकायां श्रीहरिभद्रसूरिभिः - 'साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव ।' __इत्थं यदा मुनिनिःसङ्गो निर्ममः शान्तो निरीहः संयमरतश्च भवति तदा स समो છે. સુખ અને દુઃખનું આ સંક્ષેપમાં લક્ષણ કહ્યું છે. (૧૨૮)' મુનિ બાહ્ય લાભોને ઝંખતો નથી. તે સ્વભાવના લાભને જ ઇચ્છે છે. સ્વભાવનો લાભ તો ઇચ્છાના ત્યાગથી જ થાય છે. તેથી મુનિ ઇચ્છારહિત બને છે. જ્ઞાનસારના નિઃસ્પૃહાષ્ટકમાં કહ્યું છે – “સ્વભાવના લાભ સિવાય કંઈ પણ મેળવવાનું બાકી નથી. આમ આત્માના ઐશ્વર્યથી યુક્ત મુનિ નિઃસ્પૃહ બને છે. (૧૨૧) જીવો પોતાની ઇચ્છાથી મન-વચન-કાયાને પ્રવર્તાવે છે. તેથી તેઓ શરૂઆતમાં સુંદર અને અલ્પકાળ રહેનારા સુખને પામીને લાંબા કાળ સુધી દુર્ગતિમાં દુઃખને અનુભવે છે. માટે દુઃખને દૂર કરવા મન-વચન-કાયાનો નિરોધ કરવો. અશુભ માર્ગોમાં પ્રવર્તતાં તેમને અટકાવવા અને શુભ માર્ગોમાં પ્રવર્તાવવા. આ જ સંયમ છે, મુનિએ તેમાં રત થવું. સંયમમાં રત મુનિ કોઈપણ જીવને પડતો નથી. તે બધાના હિતને જ વિચારે છે. લલિતવિસ્તરામાં ધમ્મદયાણ પદની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે - “સાધુધર્મ એટલે સામાયિક વગેરેમાં રહેલ વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થનાર બધા જીવોના હિતનો હાર્દિક અમૃત સ્વરૂપ પોતાનો પરિણામ જ.” આમ જ્યારે મુનિ સંગરહિત, મમતારહિત, શાંત, ઇચ્છારહિત અને સંયમમાં
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy