SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ यो वीतरागः स एव देवो निश्चीयताम् योगसारः १४६ संसारे स्वीयामवस्थितिं निश्चिनोति । ___ इदमत्रैदम्पर्यं-मोक्षाभिलाषिणा वीतरागो ध्येयः, सरागिदेवध्यानेन तु कर्माणि बध्यन्ते ॥४५॥ अवतरणिका - वीतरागध्यानेन भवाद्विमुच्यते इति दर्शितम् । ततोऽधुना 'वीतराग एव देव' इति प्रतिपादयति - मूलम् - य एव वीतरागः स, देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः, स्वतुल्यपदवीप्रदः ॥४६॥ इति श्रीयोगसारे परमात्मयथावस्थितदेवस्वरूपोपदेशकः प्रथमः प्रस्तावः । अन्वयः - ततो यो भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदो वीतरागः स एव देवो निश्चीयताम् ॥४६॥ पद्मीया वृत्तिः - ततः - तस्मात्कारणात, यतो वीतरागं ध्यायन जीवो वीतरागः सन् विमुच्यते तत इत्यर्थः, य:- अनिर्दिष्टनामा, भविनाम् – संसारिजीवानां, भवदम्भोलिः - भवः-संसारः, तस्य विभेदने दम्भोलि:-वज्र इवेति भवदम्भोलिः, स्वतुल्यपदवीप्रदः કર્મોથી બંધાય છે. આમ તે સંસારમાં પોતાનું રહેવાનું નક્કી કરે છે. અહીં ઐદંપર્ય (સાર) આવો છે - મોક્ષના અભિલાષીએ વીતરાગનું જ ધ્યાન ७२, स२० वना ध्यानथी तो मा धाय छे. (४५) । અવતરણિકા - વીતરાગના ધ્યાનથી સંસારમાંથી મુક્ત થવાય છે એમ બતાવ્યું. તેથી હવે ‘વીતરાગ જ પરમાત્મા છે' એવું જણાવે છે - શબ્દાર્થ માટે જે સંસારી જીવોના સંસારને ભેદવા વજ સમાન અને પોતાની સમાન પદવી આપનાર એવા વીતરાગ છે તે જ પરમાત્મા છે, એમ નક્કી કરવું. (૪૬) પક્વીયાવૃત્તિનો ભાવાનુવાદ - વીતરાગનું ધ્યાન કરનાર જીવ વીતરાગ બનીને મુક્ત બને છે. તે વીતરાગ જીવોના સંસારનો નાશ કરવા વજ સમાન છે. તે १. इति योगसारनाम्नि योगशास्त्रे प्रथमप्रस्तावः । - D, इति योगसारे परमात्मयथावस्थितस्वरूपोपदेशक: प्रथमः प्रस्तावः समाप्तः । - MI २. योगसारे - A, B, C, E, F, J, L, योगशास्त्रे - K।
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy