SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ वीतरागं ध्यायञ्जीवो वीतरागो भवेत् योगसारः १/४३ दोषाश्च विलीयन्ते । ततस्ते स्वयं वीतरागा भवन्ति । भ्रमरीलिकां स्वगृहे नयति । तत: स्वगृहस्य परितो गुञ्जन्ती सा भ्रमरी भ्रमति । भ्रमरीगृहे तिष्ठन्तीलिका भ्रमर्याः बिभेति । ततः सा स्वमनसि सततं तां भ्रमरीमेव ध्यायन्ती तिष्ठति । ततः सेलिका मृत्वा स्वयं भ्रमरी भवति । अत्र भ्रमर्येलिका न भ्रमरीरूपा कृता, परन्त्विलिका स्वयमेव भ्रमरीध्यानेन भ्रमरीरूपा जाता । एवं वीतरागं ध्यायन् जीवोऽपि वीतरागो भवति । अत्र वीतरागो जीवं वीतरागरूपं न करोति, परन्तु जीवः स्वयमेव वीतरागध्यानेन वीतरागरूपो भवति । रागिदेवध्यानेन वीतरागत्वं न प्राप्यते । ततो ग्रन्थकृता युक्तमेवोक्तं-रागिदेवैर्न किमपि प्रयोजनमिति ॥४२॥ अवतरणिका - वीतरागस्य ध्यानेन वीतरागत्वं प्राप्यते इति प्रदर्शितम् । अधुना रागिदेवध्यानेन किं स्यादिति सदृष्टान्तं दर्शयति - मूलम् - रागादिदूषितं ध्यायन्- रागादिविवशो भवेत् । कामुकः 'कामुक ध्यायन् - यथा कामैकविह्वलः ॥४३॥ अन्वयः - यथा कामुकीं ध्यायन् कामुकः कामैकविह्वलो (भवेत्) (तथा) रागादिदूषितं જીવોના કર્મોનો ક્ષય થાય છે અને દોષોનો નાશ થાય છે. તેથી તેઓ પોતે વીતરાગ બની જાય છે. ભમરી ઇયળને પોતાના ઘરમાં લઈ જાય છે, પછી તે ભમરી ગુંજન કરતી પોતાના ઘરની ચારે બાજુ ભમે છે. ભમરીના ઘરમાં રહેલ ઇયળ ભમરીથી ડરી જાય છે. તેથી તે પોતાના મનમાં સતત તે ભમરીનો જ વિચાર કરે છે. તેથી તે ઇયળ મરીને સ્વયં ભમરી બની જાય છે. અહીં ભમરીએ ઇયળને ભમરી બનાવી નથી, પણ ઇયળ પોતે જ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરી બની ગઈ. એમ વીતરાગનું ધ્યાન કરતાં કરતાં સંસારી જીવ પણ વીતરાગ બની જાય છે. અહીં વીતરાગ સંસારી જીવને વીતરાગ બનાવતાં નથી પણ સંસારી જીવ પોતે જ વીતરાગનું ધ્યાન કરતાં કરતાં વીતરાગ બની જાય છે. રાગી દેવના ધ્યાનથી વીતરાગપણું મળતું નથી. તેથી ગ્રંથકારે જે કહ્યું કે ‘રાગી દેવો વડે કોઈ કાર્ય નથી' એ યુક્તિસંગત છે. (૪૨) અવતરણિકા - વીતરાગના ધ્યાનથી વીતરાગપણું મળે છે, એમ બતાવ્યું. હવે રાગી દેવના ધ્યાનથી શું થાય છે ? એ દૃષ્ટાન્તપૂર્વક બતાવે છે - શબ્દાર્થ - જેમ કામુક સ્ત્રીનું ધ્યાન કરનાર કામુક કામથી એકમાત્ર વિહ્વળ થાય, તેમ १. कामिनीं D, K, MI
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy