________________
^
^^^^^^^^^^^
^^^
[તવતરંટ એટલા વાક્યથી શ્રી તત્વતરંગિણું પુનમના ક્ષયે તેરસ કરવાનું કહે છે, એ ભાસ પેદા કરી લેકને ભરમાવવાને એ પ્રયત્ન હતું. પણ પાછળના પ્રશ્નોત્તરમાં એ પ્રયત્નના કુરચા ઉઠી ગયા છે. પાંચમના ક્ષયે ત્રીજ કરવાના વિષયમાં પણ આ શાસના એક એવા જ પાઠને દુરૂપયેાગ થયે હતે.
પાંચમના ક્ષયે ત્રીજના ક્ષયની અસત્યતા, (ઉત્તર)-તે વળી શું ?
(પ્રશ્ન)-જુઓ, ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય માનવાની આધુનિક ગરબડ ઉભી કરી છે તેમાં મુખ્ય દલીલ એ છે કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય માને તે પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કેમ ન માને ?
(ઉત્તર)–સાચું કહે અંદરખાને શું લાગે છે?
(પ્રશ્ન)–લાગે છે તે એમજ કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય કરે છેટો છે'
(ઉત્તર)–ત્યારે?
(પ્રશ્ન)–ત્યારે શું? તેરસને ક્ષય કરાય છે તે બધા સુધારે નહિ, તે પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય પણ માને જોઈએ.
(ઉત્તર)ને સુધારવાની સર્વ ભેગી તમારી પણ ફરજ નહિ? (પ્રશ્ન –ખરી.
(ઉત્તર)-તે પછી એક ફિલ્લી છે, તે ન મટતી હોય તે સાથે બીજી પેદા કરવી એમ?' એવું શા માટે કરવું જોઈએ?