________________
૨૪૮
[ તત્ત્વતર॰
1
पज्याचार
शोधिता च श्रीविजयदानसूरीश्वराणामाज्ञामवाप्य श्रीविजय दानसूरीश्वरसमीपस्थितैः सुराणागच्छीयोपाध्याय - श्री - नयशेखर मिश्रैः । वृत्तेः ग्रन्थाग्रं श्लोक ९१०, सूत्रस्य ग्रं० ७८, ससूत्रवृत्तेः ग्रं० ९८८ प्रत्यक्षरगणनयेति । शुभं भवतु ॥ इत्येवमनुवादिता विशिष्टविवेचनात्मकतया सवृत्तिरियं श्रीतत्त्वतरङ्गिणी चार्य सकलागमरहस्यवेदि - श्री विजयदानसूरीशप प्रभावक सिद्धान्तमहोदधि શ્રી-વિજ્ઞયપ્રેમમૂરિ—શિબ્દોપાધ્યાય-શ્રી-નવૃવિજ્ઞયળિના સ્વયંदिभिर्मुम्बापुरी - लालबाग- जैनोपाश्रयस्थितेन विक्रमार्क - त्रिनवत्यधिकैकोनविंशतिशतवर्षे मार्गशीर्षमासे जिज्ञासुजनानां हृदयानि तृप्तिं नयतु ॥ श्रीमद्गुरुप्रसादान्निबन्धोऽयं रचितो मया । प्रमादो यो भवेत् कश्चित्तदुर्मिथ्याकरोम्यहम् ॥१॥ શ્વરજીની આજ્ઞાથી તેમની પાસે રહેલા સરાણાગચ્છના ઉપાધ્યાય શ્રી નયશેખરમિમંત્ર શેાધેલી સ્વાપન શ્રી તત્ત્વતરગિણી-ટીકા સમાપ્ત થઇ. પ્રત્યેક અક્ષર ગણતાં ટીકાના ક્ષેાક ૯૧૦ છે, મૂલ ગાથાના શ્લાક ૭૮ છે અને ગાથા તથા ટીકા બન્નેના મળીને ૯૮૮ છે. શુભ થાઓ.’’ નોંધ—આ લેખ ઉપરથો સમજાય છે કે–આ ગ્રન્થમાં લખેલી તિથિ આદિ વિષેની વસ્તુ શાસ્ત્રાનુસારી હાવાથી ગચ્છાધિપતિએ માન્ય રાખેલી છે. જો એમ ન હોત તા તેઓશ્રી પેાતે આજ્ઞા આપીને પેાતાની પાસે રહેલા ઇતરગચ્છીય ઉપાધ્યાય પાસે શેાધાવત નહિ. વળી આ ગ્રન્થની વસ્તુ ઇતરગચ્છીએ શેાધેલી છે, તે ઉપરથી એ પણ નક્કી થાય છે કે-મધ્યસ્થ દ્રષ્ટિએ જોતાં તે વાંધાભરેલી નથી.’ આ કારણથી એ ભારપૂર્વક કહેવાનું સાંપ્રત જ છે કે-‘તિથિચર્ચાથી ઘેરાયેલા વમાન સમયમાં આ ગ્રન્થ મૌલિક પ્રકાશ પાડનારો હોઈ સર્વ જનાને ઉપકારક થવા યેાગ્ય છે.’
0000
00000
શ્રી પતિથિ પ્રકાશ સમાપ્ત.
200C
4050500E
[
300
Jab