________________
સમર્પમ્....
भुक्तिस्मारविकार - नाशनकरो
नव्य - श्रव्य सुकाव्यभव्यचरनः लब्ध्वा ज्ञानमसौ गुरोर्निकटतः सूरि श्री भुवनाभिधान सुगुरु
वन्द्यश्च वन्दारुभिः । તિò: સવા ટુર્નુને ।
ત્યાળ - જામીનયી,
ત્તિ: સવા ોષતઃ ||
જે પૂજ્ય ગુરુદેવનું વિશાલ...વિરાટ વ્યક્તિત્વ અને મંગલ....મંજુલકર કૃતિત્વએ
મારા જીવનને ઉપવન બનાવી.....સાધનાની સુવાસ....ચારિત્રની
ચારુતા....
અને સમ્યજ્ઞાનની સુકુમારતાનું સર્જન કર્યું એવા પૂજ્ય ધર્મદિવાકર આચાર્ય શ્રીમદ્વિજય ભૂવનતિલકસૂરીશ્વરજી મહારાજ સાહેબ
ના પીયૂષપાણીપદ્મમાં
અધ્યાત્મોપનિષદ્ગી ભુવનતિલકાખ્યા નામની ટીકા સમર્પણ કરૂં છું....
ગુરુપાદપદ્મરેણુ ભદ્રંકરસૂરિ