SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ એકસાથે એક જીવને જઘન્યથી એક પરીષહ હોય અને ઉત્કૃષ્ટથી ૨૦ પરીષહ હોય, કેમકે શીતપરીષહ અને ઉષ્ણપરીષહ એક જીવને એક સાથે ન હોય તથા ચર્ચાપરીષહ અને નિષદ્યાપરીષહ એક જીવને એક સાથે ન હોય. તત્ત્વાર્થાધિગમસૂત્ર (સૂત્ર ૯/૧૭) માં એક સાથે એક જીવને ઉત્કૃષ્ટથી ૧૯ પરીષહ કહ્યા છે. તેનું કારણ એમ કહ્યું છે કે શીતપરીષ્ઠ અને ઉષ્ણપરીષહ એક જીવને એક સાથે ન હોય અને ચર્યાપરીષહ- નિષવાપરીષહશય્યાપરીષહ એક જીવને એક સાથે ન હોય. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. છ ૧૪ અત્યંતર ગ્રંથી ૨ (૧) રાગ :- આસક્તિ. (૩) (૨) દ્વેષ :- તિરસ્કાર. મિથ્યાત્વ :- જિનવચનથી વિપરીત માન્યતા. ક્રોધ : – ક્રોધ :- અપ્રીતિ, અરુચિ, ગુસ્સો. (૪) (૫) માન :- સ્વઉત્કર્ષ, પરઅપકર્ષ. (૬) માયા :- અંદરથી જુદું, બહારથી જુદું, કપટ. (૭) લોભ :- તૃષ્ણા, મૂર્છા. (૮) હાસ્ય :- હસવું. (૯) રતિ :- પ્રીતિ. (૧૧) ભય :- ડરવું. :(૧૩) જુગુપ્સા :- દુર્ગંછા, ચીતરી, સખત અણગમો. (૧૪) વેદ :- સ્ત્રી, પુરુષ કે ઉભયને ભોગવવાની ઈચ્છા. છ મતાંતરે ૧૪ અન્વંતર ગ્રંથી જ (૧) મિથ્યાત્વ (૪) માયા (૭) રતિ (૧૦) શોક (૧૨) પુરુષવેદ (૧૩) સ્ત્રીવેદ – (૧૪) નપુંસકવેદ ૧૪ અત્યંતર ગ્રંથી - - (૧૦) અતિ :- અપ્રીતિ, કંટાળો. (૧૨) શોક ઃ- ખેદ, સંતાપ. (૨) ક્રોધ (૫) લોભ (૮) અરિત (૧૧) જુગુપ્સા સ્ત્રીને ભોગવવાની ઈચ્છા. પુરુષને ભોગવવાની ઈચ્છા. સ્ત્રી-પુરુષ બન્નેને ભોગવવાની ઈચ્છા. * * * (૩) માન (૬) હાસ્ય (૯) ભય * ...૧૧૧...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy