________________
૪૯
શીલની પુષ્ટિઃ
जो देइ कणय कोडिं, अहवा कारेइ कणय जिण भवणं ॥ तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥ ५६ ॥
જો કાઇ પ્રાણી સુવર્ણની કૈટ અર્થાત્ ક્રોડા રૂપિયાની કિમ્મતનું સુવર્ણ યાચકાને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તા પણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવ્રત ધારણ કરનારને થાય છે. ૫ ૫૬ ૫
सीलं कुछ आहरणं, सोलं रूवं च उत्तमं होई ॥ सीलं चिय पंडितं, सीलं चिय निरुवमं धम्मं ॥५७॥
શીલ, કુલના આભરણુ સમાન છે, શીલ તેજ ઉત્તમ રૂપ છે, શીલ તેજ પાંડિત્ય છે અને શીલ તેજ નિરૂપમ ધર્મ છે. ૫ ૫૭ ॥
કુમિત્રના સ`ગ વવાના ઉપદેશઃ
वरं वाही वरं मच्चू, वरं दारिद्द संगमो ॥
वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ॥ ५८ ॥
વ્યાધિ, મૃત્યુ અને દારિદ્રના સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રના સંગમ શ્રેષ્ઠ નથી.
૫ ૫૮ ॥
अगीयत्थ कुसीलेहिं, संगं तिविहेण वोसिरे ॥ सुख्खमसिमे विग्घं, पहंमि तेणगे जहा ॥५९॥
અગીતાર્થ અને કુશીલિયાના સંગ ત્રિવિધ કરીને તજી
૪