________________
૧૪
પાછા આવતા નથી. કેમ કે, અધર્મને કરનારા હારા રાત્રી દિવસો નિષ્ફળ જાય છે. जस्स ऽत्थि मच्चूणा सख्खं, जस्स व ऽत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥४१॥ - હે જીવ! જે પુરૂષને મૃત્યુ સંગાથે મિત્રતા છે, જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે અને જે પુરૂષ એમ જાણે છે કે, હું મરીશ જ નહિ તે તે પુરૂષ કદાચિત્ આવતી કાલે ધર્મ કરીશ એવી ઈચ્છા કરે. (૪૧)
આવૃત્તના दंड कलिअं करित्ता, वच्चंति हु राइओ अ दिवसा य । आउस्संसंविल्लंता, गयावि न पुणो नियत्तंति ॥ ४२ ॥
હે આત્મન જેમ દંડ સૂત્રની કલના કરે છે, એટલે લૂગડું વણવાને માટે ફાળકા ઊપર રહેલા સૂત્રને જેમ અત્યંજ લોકે દંડથી ઉકેલે છે, તેમ રાત્રી દિવસો પણ આ ઉખાને ઉકેલતા જાય છે, પરંતુ તે ગએલા રાત્રી દિવસો ફરીથી પાછા આવતા જ નથી. (૪૨)
કપાતિવૃત્તમાં जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले। न तस्स माया व पिया व भाया,
અંકિ તંગિયા મતિ | કરૂ - જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ