________________
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મામા મામા મામા મારા
મામાના માનવા માગoronadooooood ધમપરીક્ષા મજ अनुगतो न भवति । केवलं "अत्र तीव्राध्यवसायोऽस्ति" इति छद्मस्थवचनमात्रेण भवति । में एतादृशाध्यवसायसहकृता सा क्रिया "इयं अनन्तसंसारहेतुः" इति व्यवहीयते ।
यस्मिन्नुत्सूत्रप्ररुपणे एतादृशः शिष्टलोकव्यवहारो दृश्यते यदुत "इदं उत्सूत्रप्ररुपणं । * तीव्राध्यवसायेन क्रियते" इति, तस्मिन्नुत्सूत्रप्ररुपणे "इदं अनन्तसंसारहेतुः" इति व्यवहारो में * भवतीति भावः ।
अनेन तीव्राध्यवसायस्य पूर्वोक्तं सहकारित्वं साधितम् ।
तत्पूर्विकायाः = शब्दमात्रानुगततीव्राध्यवसायपूर्विकायाः । अनेन तीव्राध्यवसायस्य पूर्वोक्तं में घटकत्वं निरुपितम् । ___"इदमुत्सूत्रनिरुपणं तीव्राध्यवसायेन क्रियते" इति शिष्टलोकव्यवहारानुसारेण तीव्राध्य*वसायावयवकं उत्सूत्रप्ररुपणं पापक्रियारुपं "इदमनन्तसंसारहेतुः" इति व्यवहीयत इति भावः। म तथा चैतादृशानन्तसंसारहेतुत्वव्यवहारात् तीव्राध्यवसाये पूर्वोक्तं सहकारित्वं घटकत्वं च में * अवश्यं मन्तव्यमिति परमार्थः । | ચન્દ્ર ઃ (પૂર્વપક્ષ : “વ્યવહારનય મુજબ તીવ્રાધ્યવસાયમાં ઉસૂત્રપ્રરુપણાદિ
સહકારિત્વ કે ઉસૂત્રપ્રરૂપણાદિ-ઘટત્વ રહેલું છે” એવું તમે કહ્યું પણ એનો આધાર છે કે શું? આ વાતની સાબિતિ શું? 1 ઉત્તરપલ : શબ્દમાત્ર વડે અનુગત એવા તીવ્રાધ્યવસાયથી સહકૃત પાપક્રિયામાં 4 આ પાપક્રિયા અનંતસંસારનું કારણ છે” એવો વ્યવહાર થાય છે. એના ઉપરથી - નક્કી થાય છે કે વ્યવહારનય પ્રમાણે તીવ્રાધ્યવસાયમાં ઉસૂત્રપ્રપણાદિપાપક્રિયાકે સહકારિત્વ છે.
એમ શબ્દ માત્ર વડે અનુગત એવા તીવ્રાધ્યવસાય પૂર્વક કરાતી પાપક્રિયામાં “આ - પાપક્રિયા અનંતસંસારનું કારણ છે” એવો વ્યવહાર થાય છે. એના ઉપરથી નક્કી એ થાય છે કે વ્યવહારનય પ્રમાણે તીવ્રાધ્યવસાયમાં ઉસૂત્રપ્રપણાદિપાપક્રિયાઘટકત્વ છે.
આ આપણે શબ્દાર્થ જોયો. આ પદાર્થ વિસ્તારથી સમજીએ. ઉત્સુત્રપ્રરુપકમાં રહેલો અધ્યવસાય તીવ્ર છે કે કેમ? એવો નિર્ણય છદ્મસ્થ તો એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચામરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૯૦
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx w w w wwwwwwww w w w w wwwwwwwww w w xxxxxxx