________________
અધ્યાત્મતત્ત્વાલાક.
હું સાતમુ
હવે વસ્તુના પ્રત્યેકધમ ની અંદર સ્યાદ્વાદની વિવેચના, જેતે ‘સપ્તભ’ગી’ કહે છે, તે જોઇએ
એ પરસ્પર વિરૂદ્ધ ત્રણ ગુણાવાળી પ્રકૃતિને માનનાર સાંખ્યદર્શીન, પૃથિવીને પરમાણુરૂપે નિત્ય અને સ્થૂલરૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વપૃથિવીવ આદિ ધર્માંને સામાન્ય અને વિશેષરૂપે સ્વીકારનાર તૈયાયિક-વૈશેષિક દન, અનેકવર્ણ યુકત વસ્તુના અનેકવાઁડકારવાળા એક ચિત્રજ્ઞાનને–જેમાં અનેક વિરૂદ્ધ વર્ણો પ્રતિભાસે છે–માનનાર આદ્યદર્શન, પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય આકારવાળું એક જ્ઞાન, જે તે ત્રણે પદાર્થના પ્રતિભાસરૂપ છે, તેને મંજૂર કરનાર મીમાંસકદન, અને એવાજ પ્રકારાન્તરથી બીજાએ પણ
1 चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् ।
46
,,
योगो वैशेषिको वापि नानेकान्तं प्रतिक्षिपेत् 11
—વીતરાગસ્તાત્ર, હેમચન્દ્રાચાર્ય, અર્થાતÀાયિકા અને વૈશેષિકા એક ચિત્રરૂપ માને છે. અનેક ઘણાં જેમાં હાય, તે ચિત્રરૂપ કહેવાય. આને એકરૂપ કહેવું અને અનેકરૂપ કહેવું, એ સ્યાદ્વાદની સીમા છે.
૨ विज्ञानस्यैकमाकारं नानाऽऽकारकरम्बितम् ।
66
',
इच्छंस्तथ गतः प्राज्ञो नानेकान्तं प्रतिक्षिपेत् 11
—વીતરાગસ્તોત્ર, હેમચન્દ્રાચાર્ય,
३
" जातिव्यक्तत्यात्मकं वस्तु वदन्ननुभवोचितम् । भो वापि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत्
“ ભવતું પરમાર્થેન વવું ધ વ્યવહારતઃ । राणो ब्रह्मवेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत्
ار
il
((
શ્રુ 16 મિત્રમિન્નાર્થ ૢ નયમેશ્ર્યવેક્ષયા । પ્રતિધિયુવવા સ્વદ્વાનું સાર્વતાન્ત્રિયમ્ ” ॥
784
—અધ્યાત્માપનિષદ્ યશોવિજયજી,
“ જાતિ અને વ્યકિત એ મને રૂપે વસ્તુને કહેનાર્ ભટ્ટ અને મુરારિ સ્યાદ્વાદને તરાડી શકે નિહ.
""
“ આત્માને વ્યવહારથી મદ્દ અને પરમાથી અîહું માનનાર બ્રહ્મધાદી સ્યાદ્વાદને ધિક્કારી શકે નહિ.
9