________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
.
,
આવું સ્વરૂપ સ્યાદ્વાદમાં કાઇ બતાવી શકે તેમ છે ?. સ્યાદ્વાદ એકજ વસ્તુને જૂદી જૂદી અપેક્ષાએ અનેક રીતે અવલેાકવાનું કથે છે, અત્ એકજ વસ્તુ અમુક અપેક્ષાએ · અસ્તિ ' છે, એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ ‘ નાસ્તિ ' છે, એ પણ નિશ્ચિત વાત છે, એમ જ એક વસ્તુ અમુક દૃષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે અને અમુક દૃષ્ટિએ અનિ ત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એકજ પદાર્થને, વિરૂદ્ધ રીતે? ભાસતા અને ધૌથી યુક્ત હે!વાને જે નિશ્ચય કરવેશ, એનું નામ સ્યાદ્રાદ છે. આ સ્યાદ્વાદને સશય ’· કહેવા, એ પ્રકાશને અન્ધકાર કહેવા ખરા બર છે.
..
स्याद् अस्त्येव घटः स्याद् नास्त्येव घटः
,, tr
स्याद् नित्य एव घटः
,,
स्वाद् अनित्य एव घटः 1 વાકામાં–ઉપર બતાવ્યા પ્રમાણુઅમુક અપેક્ષાએ ધટ અસજ્ અમુક અપેક્ષાએ ઘટ અનિત્યજ સમજવાને છે. થાત્ ' શબ્દન અર્થ - કદાચ ’ શાયદ' કે એવા બીજા સંશયવાચક શબ્દથી કરવાના હાયજ નહિ, નિશ્ચયવાદમાં સ`રાય અવાળા શબ્દનું કામ શું ?. ઘટને ઘટરૂપે સમજવુ' જેટલું યથાર્થ છે-નિશ્ર્વરૂપ છે, તેટલું જ યથા-નિશ્ચયરૂપ, બટને અમુક અમુક દૃષ્ટિએ નિત્ય અને અનિત્ય એ ખતે રૂપે સમજવુએ છે. આથી સ્યાદ્દાદને અવ્યવસ્થિત કે અસ્થિર સિદ્ધાન્ત પણુ કહી શકાય નહિ, એ *દૃઢતાથી સમજી શકાય છે.
د.
cr
<<
"6
""
એ સાાદનાં વા યુક્ત “ અમુકર અપેક્ષાએ ધટ સત્ન છે. છે. અમુક અપેક્ષાએ ઘટ નિત્યજ છે. છે એ પ્રમાણે નિશ્ચયાત્મક અર્થ
66
૧ વાસ્તવમાં વિરૂદ્ધ નહિ
6 स्यात् * શબ્દને અથ− અમુક અપેક્ષાએ ' થાય છે. જીએ આગળ સપ્તભંગીનું પ્રકરણ,
* વિશાળ દૃષ્ટિથી દશનશાસ્ત્ર જોનાર સારી પેઠે સમજી શકે છે. કે-દરેક દર્શનકારને સ્યાદ સ્વીકારવા પડયા છે. ૧સત્ત્વ, રજ અને તમ
इच्छन् प्रधानं सत्त्वाद्यैर्विरुद्धैर्गुम्फितं गुणैः ।
सांख्यः संख्यावतां मुख्यो बननेकान्तं प्रतिक्षिपेत्
'
783
',
—વીતરાગરાત્ર, હેમચન્દ્રાચા