SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર.] SPIRITUAL LIGHT. વિહરે છે અને ધર્મોપદેશદ્વારા જગતના જીવો ઉપર તત્વજ્ઞાનનું અજવાળું પાડે છે. શરીરધારી કેવલજ્ઞાનીઓ (ચાહે તીર્થકર હો યા સામાન્ય કેવલી ) જીવન્મુક્ત છે.' શુકશાનને ત્રીજ- ભેદ. શુક્લધ્યાનને ત્રીજો ભેદ આયુષ્યના અન્તમાં પ્રાપ્ત થાય છે. આ પગમાં ધ્યાન (માનસિક ધ્યાન ) કંઈ હતું જ નથી, કિન્તુ મનેયેગ,+ -વચનવ્યાપાર તથા શારીરિકચેષ્ટાનો નિષેધ કરવા તરફ પ્રયત્ન હોય છે. શhધ્યાનના ત્રીજા ભેદમાં મને ગ તથા વચનવ્યાપારને નિરોધ બરાબર પૂરે થઈ જાય છે, જ્યારે શરીરચેષ્ટાને નિરાધ પૂરે સિદ્ધ થત નથી. તેરમા ગુણસ્થાનના અન્તમાં આ ત્રીજે ભેદ પ્રાપ્ત થાય છે. તેનું નામ છે- સૂક્ષ્મક્રિય, અર્થાત તે સ્થિતિએ શરીરની સૂક્ષ્મ ક્રિયાઓ રહેલી + शरीरावच्छिन्नकेवलज्ञानं जीवन्मुक्तत्वम् । " मुक्तिस्तावदुदीरिता द्वयविधा, जीवत्स्वरूपाऽऽदिमा विध्वंसेन चतुष्टयस्य नितमा सा घातिनां कर्मणाम् । । लोकालोकविलोकनैककुशल: श्रीकेवलाहस्करः __ स्याद् औदारिकदेहिनो जगति यो नित्यं समुद्भासुरः " ॥ . ." जीवन्मुक्तिमुपागता द्वयविधास्तीर्थकरा आदिमा स्तच्छ्न्या अपरे, द्वयेऽप्यभयदा आतन्वते देशनाम् । भव्यान्तश्चिरकालिकालघुमलप्रक्षालनाम्भःसमां नानादेशमहीषु संचरणतो निर्वाणकल्पद्रुमाः " ॥ (મદીય ન્યાયકુસુમાંજલિ ) + શરીરધારી કેવલજ્ઞાની પરમાત્માને ત્રણે યે રહેલા હોય છેદ્રવ્યમયેગ, વચનગ અને કાગ. ગમનાગમનાદિ ક્રિયાઓમાં કાયાગ અને ઉપદેશ કરવામાં વચનગ રહેલો હોય છે. વિચાર કરવા શષ અને ભગવાનને હેયજ નહિ, પરંતુ મનમાં દ્રવ્યો સંબધ તેમને શકે છે. એનું ફળ એ છે કે- દૂર રહેલા મન:પર્યાયજ્ઞાનીઓ અને અનુત્તર વિમાનના દેવને જ્યારે કોઈ બાબતની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, ત્યારે તેઓ પિતાના સ્થાનમાં સ્થિત રહીને મનથી સર્વજ્ઞ પરમાત્માને તે 789
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy