________________
અધ્યાત્મતવાલાક.
[ચેાથુ
અલિષ્ઠ માણસા અલના ફાંકા રાખતા જોવાય છે. પણુ શરીરની રાગગ્રસ્તતા, વિરૂપતા અને ક્ષણભંગુરતાને વિચાર કરતાં ખલને મદ ગળી જાય છે.
સુન્દર રૂપ ધરાવનારાએ પોતાના રૂપ ઉપર
રૂપ ક્યાં સુધી ટકવાનું છે, સન્તાપ અને ચિન્તાઓની થાય છે ?, એના વિચાર કરનારા
મૂછ મરડે છે, પણ તેને વિચાર કર્યાં ?. વ્યાધિ, રાગ, શાક, જ્વાલામાં રૂપ હામાઇ જતાં શુ અવસ્થા રૂપને મદ કરી શકે ખરા ?.
તપના મદ કરવા એ તે ભાન ભૂલવા બરાબર છે. તપ કરવાના ઉદ્દેશ શું છે ? એ યાદ કરવામાં આવે, તો તપના મા અવકાશ રહેજ નહિ. આત્માન્નતિ મેળવવામાં તપ જેમ સાધન છે, તેમ તપને ગવ પ્રતિબન્ધ કરનાર છે; એ માટે તપને આત્માન્નતિનુ સાધન બના વનાર મહાશય તપના ગથી ખરડાય ખરા કે ? તપના ગર્વથી તપની શક્તિ ક્રુતિ થાય છે અને એથી મેક્ષ તે શું, પણ્ યશ્રેષ્ટ પરાક પણ મેળવી શકાતા નથી. પરમાત્મા મહાવીર જેવાઓની તપશ્ચર્યાં તરફ ખ્યાલ અપાય, તે તેવાની આગળ આપણી હલકી તપસ્યા મદ કરવાનું કારણ હાઇ શકે નહિ. જે તપથી કર્મોના ક્ષય થાય છે, તેજ- મદથી ખરડાયલા તપથી ક સંચયતા વધારો થાય છે.
શ્રુતના યા મુદ્ધિને મદ્દ કરવા એ તા ભારે ટૂંકી દૃષ્ટિ છે. જે જ્ઞાનનું ફળ વિરતિ છે, તેજ જ્ઞાનને ગતું સાધન બનાવાય કેમ દુનિયામાં એક એકથી બુદ્ધિમાં આગળ વધેલા પ્રત્યક્ષ જોવાય છે અને વીતરાગ સન દેવની આગળ તે આપણે ( છદ્મસ્થા ) બધાએ ઘણીજ અજ્ઞાનતાની હદ ઉપર છીએ; તે! પછી બુદ્ધિયા જ્ઞાનને મદ કરવાના હાયજ ક્યાંથી ? હેમચન્દ્રાચાય સન દેવની આગળ પોતાને કુવા અન બતાવે છે, તે જુઓ—
tr
क्वाहं पशोरपि पशुर्वीतरागस्तवः क्व च ? । उत्तितीर्षुररण्यानीं पद्भयां पङ्गुरिवास्म्यतः ॥
.
""
—વીતરાવસ્તોત્રમ્ |
અર્થાત્— પશુમાં પશુ એવા હું ક્યાં ? અને વીતરાગસ્તવન જેવુ કઠિન કામ ક્યાં ? ખરેખર જેમ એક પાંગળા માણસ પગથી એક મહાન્ જંગલ એળગવાની ઇચ્છા રાખે, તેવી સ્થિતિ ઉપર હું સ્થિત છું.
,,
588