________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
અર્થાત્~~ લાકમાં જે છે, તે બધું એજ તામાં સમાય છે
>
જીવ અને અજીવ.
આ એ તત્ત્વામાં નવ તત્ત્વેના અન્તર્ભાવ આવી રીતે થાય છે—
'
?_? પુણ્ય ' એ કર્મજ છે, અંધ પાપ પણ કમ છે, એ માટે-ક એ પુદ્ગલ હાવાને લીધે અજીવરૂપ હોવાથી એ ત્રણે તત્ત્વાના અજીવમાં સમાવેશ થાય છે. આશ્રવ ' એ જીવના શુભાશુભ અધ્યવસાયરૂપ છે, એ અધ્યવસાય આત્માને સ્વાભાવિક નથી, કિન્તુ વૈભાવિક– ક સંસ નિત છે; એ માટે એ આશ્રવ આત્મા અને કપુદ્ગલાના સંસગ થી અતિરિક્ત નથી. સંવર્ એ કતે આવતાં અટકાવનાર એવા આત્માના ઉજજવલ પરિણામરૂપ છે; એ માટે તે આત્માથી અલગ પડતા નથી. કનાં પુદ્ગલેાને આત્માથી અમુક અંશે દૂર કરવાં, એ નિરા છે, અને સર્વ પ્રકારે દૂર કરવાં એ મેક્ષ છે. એથી એ ખતે આત્મસ્વરૂપના વિશુદ્ધ ભાવથી જુદા પડતા નથી.*
.
'
"
આ માટે નવ તત્ત્તા એ જીવાજીવ, એ એ તત્ત્વાને પ્રપચજ છે. તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર આદિ ગ્રન્થામાં પુણ્ય-પાપના બંધમાં અન્તર્ભાવ કરી સાત દ્વ્રા તાવ્યાં છે. ભેદ-પ્રભેદ, કે વિભાગે જે પડે છે, તે અપેક્ષાકૃત વિવ... યુ છે. निश्चयदृष्टया अभेदन पेन संसारो मोक्षश्च कः ? -
संसार आत्मैव जितः कषायेन्द्रियैः स एवेतरथा च मोक्षः । क्रोधादयस्तंत्र कषायसज्ञाश्चत्वार उक्ता भववृक्षमेघाः ॥ ६ ॥
The soul subdued by passions and senses is itself the world; otherwise it is itself absolution, Anger, etc., are denominated Kashayas and are said to be rain nourishing the tree in the form of the world. (6)
Notes :-This verse clearly demands the clear,
* જીએ, પ્રવચનસારાદ્વારના ૧પર મા દ્વારમાં.
555