________________
અધ્યાત્મતત્ત્વાલક,
I બીજું પરવતત્વનિર્ણિનીષ પણ બે ભેદોમાં વહેંચી શકાય છેએક તે *ક્ષાયોપશમિક જ્ઞાનવાન અર્થાત અસર્વજ્ઞ અને બીજા સર્વજ્ઞ. આ પ્રમાણે ગણત્રી કરતાં વાદી પ્રતિવાદીના ચાર ભેદે થાય છે. તે આવી રીતે–
૧ જિગીષ, ૨ સ્વાત્મામાં તત્વનિષ્ણુ, ૩ પરત્રતત્વનિર્ણિનીષક્ષાપશમિજ્ઞાની અને ૪ પત્રતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ.
આ ચાર પ્રકારના વાદી તથા પ્રતિવાદી થયા. હવે એમાં એક એક વાદી સાથે એક એક પ્રતિવાદીને વાદ માનતાં વાદના સેળ ભેદે પડે છે. તે આવી રીતે –
પ્રથમ જિગીષ સાથે સંબંધ રાખતા ચાર ભેદે –
જિગી સાથે જિગીષ ૧, સ્વાત્મામાં તત્વનિષ્ણુ ૨, પરત્ર. તત્વનિર્ણયેચ્છુ-ક્ષાપશકિજ્ઞાની ૩ અને પરત્રતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ ૪.
(૨) - બીજા સ્વાત્મતત્વનિષ્ણુની સાથે સંબંધ રાખતા ચાર ભેદ– * વાત્મામાં તત્વનિષ્ણુ સાથે જિગીષ ૧, વાત્મામાં તત્વ- - નિર્ણચ્છુ ૨, પરત્રતત્વનિર્ણચ્છુ-ક્ષા પમિકલ્લાની ૩ અને પત્રતત્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની જ.
ત્રીજા પરત્રતત્વનિર્ણચ્છ-ક્ષાપશમિકાની સાથે સંબંધ રાખતા ચાર ભેદ –
પર તરવનિયેચ૭-શાપથમિકજ્ઞાની સાથે જિગીષ ૧, સ્વાત્મામાં તત્વનિષ્ણુ ૨, પરત્રતત્વનિર્ણચ્છ-ક્ષાપશમિકતાની ૩ અને પરત્રતસ્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની ૪.
- ચેથા પરત્રતત્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની સાથે સંબન્ધ રાખતા ચાર ભેદ
* જ્ઞાનના આવરણભત કર્મના ક્ષય-ઉપશમથી ઉત્પન્ન થતું જ્ઞાન #ાથાવશકિજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન અપૂર્ણ છે.
474