________________
પ્રાણ, 1
SPIRITUAL LIGHT.
હરિભદ્રસૂરિ પ્રતિપાદન કરે છે, અને એ પ્રતિપાદન કર્યા પછી છેવટે
જઈને તેઓ સાહેબ કહે છે કે—
r
ततश्चेश्वरकर्तृत्ववादोऽयं युज्यते परम् ।
""
सम्यग्न्यायाविरोधेन यथाहुः शुद्धबुद्धयः 11
૮ ફેબ્રુઃ પરમાત્મય તત્યુત્ત્તત્રતક્ષેત્રનાત્ । यतो मुक्तिस्ततस्तस्याः कर्त्ता स्याद् गुणभावतः
" तदनासेवनादेव यत संसारोऽपिं तत्त्वतः ।
तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुध्यति " ॥
અર્થાત.-- ઈશ્વકતૃત્વને મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે પરમાત્મા રે બતાવેલા માનું સેવન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે એ મુકિતના દેનાર શ્વર છે, એમ ઉપચારથી કહી શકાય છે. ઇશ્વરદર્શિત માર્ગનું સેવન નહિ કરવાથી સંસારમાં જે પરિભ્રમણ કરવું પડે છે, તે પણ ઇશ્વરના ઉપદેશ નહિ માન્યાની સા છે, એમ ઉપડ્યાથી કહી શકાય છે.”
“ વર્તાયમિતિ તદ્યાત્મ્ય ચતઃ વેષાવાર: । अतस्तदानुगुण्येन तस्य कर्तृत्वदेशना 11
""
""
જૈનસિદ્ધાન્ત જ્યારે ઇશ્વરકતૃત્વને સ્વીકાર કરતા નથી, તે પછી ઉપચારથી પણ આવી રીતે ઇશ્ર્વરકત્વની વ્યાખ્યા કરવાનું શું કારણ ? એવા પ્રશ્ન અહીં ઉભા થઇ શકે છે. તેના ખુલાસામાં તે પૂછ્યુંપાદ ફરમાવે છે કે—
*
በ
અર્થાત જેએને રિ જગત્કર્તા છે’ એ ઉપદેશ ઉપર આદર અધાયા છે, તેઓને માટે આવી રીતે ઇશ્વરકત્વની ચેાજના કરવામાં આવી છે. ”
હવે ખીજી રીતે ઉપચાર વગર ઇશ્વરને જગત્ઝાઁ બતાવે છે
परमैश्वर्ययुक्तत्वाद् मत आत्मैव वेश्वरः ।
स च कर्तेति निर्दोषः कर्तृवादो व्यवस्थितः
257
.
॥