________________
પ્રકરણ. .. SPIRITUAL LIGHT..!
આવી શકાય છે) બળદના ચરવામાં આવી. તે વનસ્પતિનું ભક્ષણ “ થતાં તક્ષણત તે બળદ પુરૂષ બની ગયો ”*
દષ્ટાન્ત પૂરું થયું. એમાંથી સાર એ લેવાને છે કે-જેમ, તે બળદને સંજીવની વનસ્પતિનું જ્ઞાન નહોતું, છતાં બીજી વનસ્પતિઓને ચરતાં ચરતાં તેમાં રહેલી સંજીવની વનસ્પતિ પણ તેના ખાવામાં આવી ગઈ, અને એથી એ પુનઃ મનુષ્યરૂપમાં પ્રાપ્ત થયે, એ પ્રમાણે જે અતિ સુગ્ધ પ્રાણી છે, તેને સર્વ વનસ્પતિઓની જેમ સર્વ દેવતાઓ તરફ વિહરવા દે; એમ કર્યેથી તેને “ સંજીવની ” વનસ્પતિની જેમ યથાર્થ દેવતાને લાભ થઈ શકશે.
શાસ્ત્રકારોની એ ભલામણ આપણે જાણીએ છીએ કે-જીવના સ્વભાવ પ્રમાણે તેને દેશના આપવી. બાળકોની આગળ નિશ્ચયનયનાં ગૂઢ
* આ વાર્તા હરિભદ્રસૂરિકૃત ગબિન્દુના ૧૧૯ મા શ્લોકની ટીકામાં આપેલી છે. + “ગગાનાનો થા મેહું મૂરિયાસ્તથા વરુ
चारितः सर्वतश्चारि पुनर्तृत्वोपलब्धये " ॥ " तथा धर्मगुरुः शिष्यं पशुप्रायं विशेषतः ।
प्रवृत्तावक्षम ज्ञात्वा देवपूजादिके विधौ " ॥ " सामान्यदेवपूजादौ प्रवृत्ति कारयन्नपि ।
विशिष्टसाध्यासिद्धयर्थं न स्याद् दोषी मनागपि " ॥ –ચોગબિન્દુના ૧૧૯ મા શ્લોકની ટીકામાં, પૃ. ૫૩ માં.
એ શ્લેક ( ૧૧૯ મા ) ના “ નાચવાછિિઃ ચા વિશળાદિ કળાન” એ ઉત્તરાર્ધની ટીકા
“” નૈવા “ચા” વારિસંનીવનરાચાયત્તરના “ શત્ર” દેવपूजादौ प्रस्तुते । ' इष्टसिद्धिः ' विशिष्टमार्गावताररूपा । ' स्याद् ' भवेत् । अयं चोपदेशो यथा येषां दातव्यस्तदाह-' विशेषेण ' सम्यग्दृष्टयाधुचितदेशनापरिहार रूपेण । ' आदिकर्मणाम् ' प्रथममेवाऽऽरब्धस्थूलधर्माचाराणाम् । नात्यन्तमुग्धतया कंचन देवतादिविशेषमजानाना विशेषप्रवृत्तेरद्याप योग्या:, किन्तु રામાજિકા તા ”
289