________________
sssssssssssss પ્રતિકૃચ્છા સામાચારી છે તો એ જે જવાબ ઈચ્છાકાર અને પ્રતિપૃચ્છાનો ભેદ સિદ્ધ કરવા તમે આપશો એ જ જવાબ પ્રતિકૃચ્છા છે છે અને આપૃચ્છાનો ભેદ સિદ્ધ કરવામાં અમે પણ આપી શકીશું. એટલે એના દ્વારા એ બે નો ભેદ સિદ્ધ થઈ છે
8 જશે.
FEECEEEEEEEEEEEEEEEE
છે ૫૪મી ગાથામાં “અન્નદ ૬ પવિણે રૂછી રસ રુચ્છિત” એમ લખેલ છે. એનો 8 અનુષંગ=સંબંધ=અન્વય આ પ્રમાણે કરવો કે “અન્યથા ઈચ્છાકારની કુક્ષિમાં કેમ ન પ્રવેશે ?” 8 આ ગાથાનો પદાર્થ થોડોક કઠિન છે. એટલે સંક્ષેપમાં એનો સાર ફરી બતાવું છું.
દરેક પ્રતિપૃચ્છામાં આપૃચ્છાનું લક્ષણ ઘટે જ છે. તો પછી એને આપૃચ્છા જ માનો ને ? એ પ્રશ્નની સામે ઉત્તર એ આપ્યો કે દરેક પ્રમાણમાં પ્રમેયનું લક્ષણ, દરેક ગામમાં પશુનું લક્ષણ અને દરેક નારકીમાં જીવનું લક્ષણ & ઘટે જ છે. છતાં પ્રમાણાદિને પ્રમેયાદિ કરતા જુદા જ માનેલા છે. એમ અહીં પણ પ્રતિપૃચ્છાને આપૃચ્છા કરતા 8 # જુદી માનવી. આ સિવાય બાકીના પદાર્થો વિસ્તારથી સમજાવી જ દીધા છે. આપજો.
પ્રતિપૃચ્છા સામાચારીનું વિવેચન સંપૂર્ણ
ti&ttg si
ક
'
B
'
tecti6666666666666666666666666666666666666iiiiiiiciities
# મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪૬ છે.