________________
CECEECEEEEEEEEEECCCCGHEEEEEEEGOOCOOGEEEEEEEEEEEBOOK
Tramma
rAREERONE प्रतिछ। साभायारी । શું ગણાય” આ ત્રણ વસ્તુનું પદકૃત્ય બતાવ્યું. આ ગુરુએ નિષિદ્ધ કરેલી વસ્તુ આચરવાની જ ન હોવાથી આમ તો એ માટે પ્રતિપૃચ્છા કરવાની જ ન હોય. છે પણ માંદગી વગેરેમાં અપવાદમાર્ગે ગુરુએ નિષિદ્ધ કરેલ વસ્તુની પણ પ્રતિપૃચ્છા કરવાનો વખત આવે.
यशो. - अथ केषां कदा किंनिमित्तं वैषा भवति ? इत्याह-धीराणां= 1 गुर्वाज्ञापालनबद्धकक्षाणां साधूनामिति शेषः, कृतिसमये कार्यविधानकाले कार्यान्तरं विवक्षितकार्यादन्यत्कार्यं तदादिर्येषां तन्निषेधादीनां तेषां जाणण इति ज्ञानं सैव हेतुस्तस्माद्, द्वितीयायाः पञ्चम्यर्थत्वात् ।।
चन्द्र. - एषा प्रतिपृच्छा । कार्यविधानकाले यत्कार्यं पूर्वकाले गुरुणा निवेदितं भवेत्, तत्कार्यकरणकाले विहारादिकरणकाले इति यावत् विवक्षितकार्यात्-विहारादिरूपात् अन्यत्कार्यं= की वैयावृत्यकरणादिरूपं । तनिषेधादीनां विहारात्मककार्यस्यैव निषेधः, आदिशब्दात् गृह्यमाणानि कारणानिए 2 अनन्तरमेव प्रदर्शयिष्यन्ते । ननु मूलगाथायां "ज्ञानहेतुं" इति द्वितीया विभक्तिः प्रतिपादिता, भवता तु
"ज्ञानहेतोः" इति पञ्चम्या अर्थः आद्रीयते । तत्कथं युक्तम् ? इत्यत आह द्वितीयायाः पञ्चम्यर्थत्वात् । # શિષ્ય : આ સામાચારી કયા સાધુઓને હોય? ક્યારે હોય? શા માટે = કયો લાભ મેળવવા માટે આ સામાચારી પાળવાની હોય છે ?
ગુરુઃ (૧) ગુરુની આજ્ઞાનું પાલન કરવાની ટેકવાળા સાધુઓ જ આ સામાચારી પાળી શકે. (ગાથામાં “साधूनाम्" २०६ नथी. में महारथी दावai). (२) न्यारे गुरमे ५॥ 58 राणे 14 ४२वानो अवसर 8 આવે ત્યારે આ સામાચારી પાળવાની હોય છે. (૩) જે કામ કરવાનું છે એ સિવાયના બાકીના કામ વગેરેને 8 શું જાણવા માટે આ સામાચારી પળાય છે.
| (શિષ્ય : ગાથામાં તો કાર્યાન્તરાદિનું જ્ઞાનરૂપી જે કારણ, તે કારણને એમ બીજી વિભક્તિ કરેલી દેખાય શું છે. જ્યારે તમે તો કાર્યાન્તરાદિના જ્ઞાનરૂપ કારણસર (કારણથી) એમ પાંચમી વિભક્તિનો અર્થ લો છો. તો मा. रीत घटे ?)
१२ : थाम “कज्जंतरजाणणहेउं' ओम जी विमति रीछे थे पांयमी विमतिना मर्थन Neuqनरी . भेटले समे “सैव हेतुः, तस्माद्” मेम पंयमीमा भेनो अर्थ दीपो छे.
यशो. - कार्यान्तरादीनि चामूनि -
कज्जन्तरं, ण कज्जं तेणं, कालांतरेण कज्जंति अण्णो वा तं काहिति, कयं च। एमाइआ हेऊ॥ (पंचा० १२-३१) इति गाथाप्रतिपादितान्यवसेयानि । अस्याश्चायमर्थःप्रतिपृष्टो हि गुरुः कदाचित् (१) प्रागादिष्टकार्यादन्यत्कार्यमादिशेत्, (२) तेन प्रागादिष्टेन कार्येण न कार्यं न प्रयोजनमिति वा ब्रूयात्, (३) कालान्तरेण अवसरान्तरेण वा कार्यमिति वाऽनुजानीयात्, (४) अन्यो वाऽधिकृतभिन्नः शिष्टस्तत्करिष्यतीत्यभिदध्यात्,
EEEEEEEEEE
RECEIGE
EEEEE
EEEEEEEEEEEEEEEEEEEEE CEEEEEEE
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૨૪