________________
gggggggggggggggggggggggggggggggggggggggggg
સામાચારી-પ્રસ્તાવના
ઠ્ઠ
પ્રસ્તાવના
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
મહામહોપાધ્યાય, લઘુહરિભદ્રબિરદધારક યશોવિજયજી મહારાજ સાહેબે સામાચારીપ્રકરણ ગ્રંથની રચના કરી છે શ્રમણ સંઘ ઉપર મોટો ઉપકાર કર્યો છે. આવશ્યકનિર્યુક્તિ, પંચાશકાદિ ગ્રન્થોમાં આ દસેય સામાચારીઓનું વર્ણન 8 જ છે. પણ એ ખૂબ ટૂંકાણમાં છે અને એમાં પડેલા રહસ્યો પકડવા અતિ કપરાં છે. પરંતુ ઉપાધ્યાયજીએ આ ગ્રંથમાં જ એ અદ્વિતીય પદાર્થોને એવા તો ખુલ્લા કરી દીધા છે કે એ મહાપુરુષના ચરણોમાં મસ્તક ઢળી ગયા વિના રહેતું જ નથી. | આ ગ્રંથ કેવો છે ? એનું વિશેષ વર્ણન કરવાને બદલે આ ગ્રંથમાં જે રત્નતુલ્ય વાક્યો છે તે અહીં દર્શાવું છે જ છું. એ વાક્યોના ગૂઢ પદાર્થો તો ગ્રંથ ભણવાથી જ પ્રાપ્ત થશે. પણ છતાં ઉપરછલ્લી દૃષ્ટિએ પણ એ વાક્યો અત્યંત ૨ જ અસરકારક છે. છે (૧) સર્વપિરાનુBને વિદિતાતંતવ પત્રવત્ ભવતિ, નાન્યથા | ગાથા - ૫
તમામ અનુષ્ઠાનો પરમાત્માએ બતાવેલા કાળમાં જ કરવા આવે તો જ સફળ બને, બાકી સફળ ન બને. प्रशस्ताध्यवसायवांस्तन्मात्रनिमित्तकफलभावेऽपि वीर्यमप्रयुञ्जानो वीर्याचारपरिपालननिमित्तक નિર્જરાત્નામેન વ . ગાથા - ૯ આંબિલાદિ કોઈ પણ સારા કાર્યો કરવાના સારા ભાવવાળો સાધુ એ ભાવથી પ્રાપ્ત થનારી નિર્જરા પામે. પણ જો એ ભાવનાને અનુસાર પ્રવૃત્તિ ન કરે તો એ વીર્યાચારના પાલનથી મળનારી નિર્જરાને ગુમાવનારો બને. રક્ષિત્ અધ્યર્થનાવોથો ન મવતિ .... ગાથા - ૧૨
નાના સાધુઓ વડીલ સાધુઓને પોતાનું કોઈ પણ કામ સોંપી શકે નહિ. જો સોંપે તો અવિનય કરેલો ગણાય. 8 (૪) મયોપેન સદ સંવાસ વ ન વર્તવ્ય રૂત્યુત્સ ! ગાથા - ૧૬
અયોગ્ય ( ઝઘડા કરનારાદિ)ની સાથે રહેવું જ નહિ એ ઉત્સર્ગમાર્ગ છે. 8 (૫) સ્તુતિવન પ્રવૃત્તવિવ નિન્દાવને નિવૃત્તાવાત્યન્તિોત્સાહોદયાત્ ! ગાથા - ૧૬
જેમ પ્રશંસાના વચનો સાંભળીને વ્યક્તિ એ કાર્યમાં પ્રવૃત્તિ કરવા અત્યંત ઉત્સાહી બને. એમ નિંદાના વચનો સાંભળીને વ્યક્તિ પાપકાર્યમાંથી હટવામાં પણ અત્યંત ઉત્સાહી બને. પ્રશસ્તરાયેવ પ્રતિષસ્થાપિ શામળ્યાનુપાતિત્વાન્ ગાથા -૧૭ દેવ-ગુરુ વગેરે પ્રત્યેનો શુભરાગ એ જેમ ચારિત્રનો ઘાતક નથી. એમ શાસનશત્રુ વગેરે પ્રત્યેનો શુભ દ્વેષ છે પણ ચારિત્રનો ઘાતક નથી. (પણ પોષક છે.) ન દિ વિિિનામાવયો નવ્યારિત્વમતિ | ગાથા - ૧૯ આત્માના શુભપરિણામ અને તપ-વૈયાવચ્ચાદિ યોગોમાં પોતાની તમામ શક્તિ લગાડીને પ્રયત્ન આ બે ભેગા થાય તો અવશ્ય વિશિષ્ટનિર્જરા વગેરે ફળો મળે જ.
જિનાં દિ જ્ઞાન સંપનવિ | ગાથા - ૨૨ યોગીઓનું જ્ઞાન વૈરાગ્યને ઉત્પન્ન કર્યા વિના ન રહે. પાપ pવી પ્રતિમાપેક્ષા ત#િRUર્થવ ચાધ્યાત | ગાથા - ૨૮
પાપ કરીને પશ્ચાત્તાપાદિ કરવા, એના કરતાં પાપ જ ન કરવું એ વધુ યોગ્ય છે. છે (૧૦) સર્વ નિનવને તÉ ગાથા - ૩૪
તમામ જિનવચનો યુક્તિયુક્ત છે. છે (૧૧) મારા પ્રત્યવામિયા પ્રતિસૈવ ન ચાચા, જિતુ પ્રતિજ્ઞાપાને અવ તિવ્યમ્ ગાથા - ૩૭.
બાધા લીધા બાદ નહિ પાળીએ તો નુકશાનો થશે એવા ભયથી પ્રતિજ્ઞા જ ન લેવી એ બિલકુલ યોગ્ય છે
કડકડડડડડડડડડ
S
સામાચારી પ્રકરણ - પ્રસ્તાવના - ૧ ELECCE LECHECHERCEGOVERHEELLE