________________
Engage tel
હggggggggg
gs નિસીહિ સામાચારી જી કારણ એ પણ છે કે સંયમીઓ સ્વાધ્યાયાદિ વખતે પણ બીજા અનેક વિચારોથી ઘેરાયેલા જ હોય છે. દિવાલ S. શુ તરફ મુખ રાખીને સ્વાધ્યાયાદિ કરવાને બદલે આવતાં-જતાં બધા દેખાય એ રીતે મુખ રાખીને સ્વાધ્યાયાદિ
કરવામાં શી રીતે એકાગ્રતા આવે ? આસપાસ થતી વાતોમાં કાનનો ઉપયોગ મુક્યા પછી શી રીતે કે છે સ્વાધ્યાયાદિમાં એકાગ્રતા આવે ?
જ્યાં આજુબાજુ વાતચીત ન થતી હોય, જ્યાં આજુ બાજુ ગોચરીમાંડલી ન હોય, જ્યાં અવરજવર ઓછી છે જ હોય એવા સ્થાનમાં ભીંત તરફ મુખ રાખીને અને “મારે કંઈ જ જોવું નથી, કંઈ જ સાંભળવું નથી. બીજા 8 છે કોઈ જ વિચારો કરવા નથી.” એવો દઢ સંકલ્પ કરીને સંયમીઓ સ્વાધ્યાય કરે તો પછી ઉપરની બધી ફરિયાદો છે છે લગભગ દૂર થઈ જ જાય. 8 બાકી આવા દઢયત્ન, અતિસાવધતા રાખ્યા વિના જ માત્ર રોજીંદી ટેવ પ્રમાણે નિસીહિ' બોલ્યા કરવામાં કે છે કોઈ વિશેષ લાભ થતો નથી.
ઉપાધ્યાયજી લખે છે કે સીધો સંયમયો દૃઢપ્રય વિના ક્ષામપિ થાતું મનનુજ્ઞાનાત્ સાધુઓને છે 8 સંયમયોગમાં દઢપ્રયત્ન=અત્યંત સાવધાની વિના એક ક્ષણવાર પણ રહેવાની રજા નથી. છે “માયાવયંતિ શબ્દ” એ દશવૈકાલિક સૂત્રની ગાથા તો તને આવડે છે ને? “સંયમીઓ ઉનાળામાં છે | આતાપના લે, શિયાળામાં બારી-બારણા ખુલ્લા રાખી ઠંડી સહન કરે..” એ બધી વાતો એમાં કરી છે. તને છે છે આ ગાથાનું રહસ્ય ખબર છે ? છે શિષ્ય : એમાં વળી રહસ્ય શું? આપણા કર્મોનો ક્ષય થાય એ માટે આ બધું કરવાનું. આ ગુરુઃ ના, હકીકત સાવ જુદી છે. આ ગરમીમાં તાપના અને શિયાળામાં ઠંડી સહન કરવાની વાત એમને છે R એમ નથી કરી. પરંતુ વાસ્તવિક હકીકત એ છે કે “સાધુએ સંયમ યોગોમાં અત્યંત અપ્રમત્ત રહેવું જોઈએ. હવે કે જ એ પ્રમત્તતા=તીવ્ર યત્ન= સાવધતા સાધવાને માટે જિનેશ્વરોએ સ્વાધ્યાય, વૈયાવચ્ચ ધ્યાન વગેરે યોગો # બતાવ્યા. એમાં સાધુ તીવ્રયત્નવાળો બની જાય એટલે અપ્રમત્તતાને પામીને આત્મકલ્યાણ કરી શકે. એવા છે છે સ્વાધ્યાયાદિ ઉતમયોગો દ્વારા જ જેઓ તીવ્ર યત્નને સાધી લે છે એમને માટે સામાન્યથી આ આતાપનાદિની છે આ વાત નથી. છે પરંતુ જેઓ સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચાદિ કરવા માટે અસમર્થ છે. ઉંમરના કારણે, અત્યંત મંદ છે 8 ક્ષયોપશમના કારણે જેઓ સ્વાધ્યાયાદિ કરી શકે એમ નથી , તો તેઓ શી રીતે તીવ્ર યત્નને – દઢ પ્રયત્નને ૨ 8 સિધ્ધ કરશે ? છે આવા જીવો ઉપર ઉપકાર કરવા માટે, તેઓ પણ દઢ પ્રયત્ન પામી શકે એ માટે શાસ્ત્રકારોએ એમને છે આ ઉનાળામાં આતાપના લેવાની અને શિયાળામાં ઠંડી સહન કરવાની વાત કરી. આમ કરવામાં તેઓ દઢયત્ન છે શું સાધી શકે અને આત્મકલ્યાણ કરી શકે.
આ બધી વાત યતિદિનચર્યા નામના ગ્રંથમાં જણાવેલી છે.
શિષ્ય : ચાલો. ગુર્નાદિની નજીકમાં દઢપ્રયત્ન રાખીશું. આશાતના ત્યાગ માટે કટિબદ્ધ બનશું. પણ એ છે છે માટે “નિસીહિ' શબ્દ બોલવાની શી જરૂર છે ? શબ્દ બોલવાથી શું લાભ ? છે ગુરુ : મેં પૂર્વે જ કહ્યું કે “નિશીહિ' એ એક બાધા છે. અને બાધા-પ્રતિજ્ઞા એ દઢયત્નને લાવી આપવા છે છે માટે સમર્થ છે. અઠ્ઠમ કરવાની ભાવનાથી કોઈ સંયમી પહેલા દિવસે એક જ ઉપવાસનું પચ્ચ. લઈ પછી બીજા છે દિવસે અશક્તિ લાગવાથી પારણુ કરી દે, એના અઠ્ઠમના વિચારો નબળા પડી જાય એ દેખાય છે. પણ એકવાર
સંયમ રંગ લાગ્યો - નિસીહિ સામાચારી , ૨૦૦૨ Rangaigainstasiaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa