________________
વ> tt6666666666EfficertifierritorigiEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
gs sssssssss ઈચછાકાર સામાચારી ) પણ એ પંદરમાં જે મુખ્ય હોય એમના જ પુરતી આ વાત જાણવી. સારાંશ એ કે, જ્યાં ઉપરના ત્રણ નુકસાનો આ જ થવાની શક્યતા હોય, ત્યાં તે વ્યક્તિ માટે આ વાત લગાડી દેવી.)
આખા ગ્રુપની કાળજી જે વ્યક્તિ કરે. આખા ગ્રુપનું હિત જે વ્યક્તિને આધીન હોય. આખા ગચ્છમાં સંયમ, સ્વાધ્યાય, જે વ્યક્તિના કારણે સારા ચાલતા હોય એ વ્યક્તિને તો આખા ગ્રુપે ખૂબ આદરપૂર્વક સાચવવા, છે કેમકે એમની સાચવણી ન થાય તો આખા ગ્રુપના સંયમ, સ્વાધ્યાય, વ્યવસ્થા ખલાસ થઈ જાય. છે શિષ્ય : “મારે આવતી કાલથી અઠ્ઠમ કરવાનો છે. તમે ગોચરી જાઓ છો, તો મારા માટે મિષ્ટાન્ન 8 લાવશો?” આવી વિનંતી સાંભળી સાધુ હર્ષપૂર્વક એ વાત વધાવી લઈ ગોચરી લેવા નીકળે. પણ, એને છે મીઠાઈનો એકેય ટુકડો ન મળે. સાવ સાદી ગોચરી મળે. તો એ સાધુ પેલા તપ કરનારાની ભક્તિ કરી શકતો છે છે નથી. એણે સોંપેલું કામ પૂરું કરી શકતો નથી. અહીં એ સાધુને નિર્જરા, પુણ્યબંધાદિ લાભો થાય ખરાં? તે 8 ગુરુ અવશ્ય થાય. ભલે એ પેલા સાધુ માટે એક પણ મીઠાઈનો ટુકડો ન લાવ્યો હોય. પણ એના ભાવ 8
તો એ હતા કે, “એ મહાત્માની ખૂબ ભક્તિ કરે.” વળી આણે ઈચ્છાકારનું બરાબર પાલન કરેલ જ છે. એટલે ? 8 એને અવશ્ય કર્મક્ષય, પુણ્યબંધાદિ લાભો થાય. “હું મહાત્માની ભક્તિ ન કરી શક્યો. એમની ઈચ્છા પૂરી ન શું કરી શક્યો.”આવો પશ્ચાત્તાપ એ સાધુ કરે તો તો હજીય બરાબર. પણ “એમને મીઠાઈ ન વપરાઈ શક્યો છે છે એટલે મારો ફેરો નકામો ગયો. મને કાંઈ જ ફાયદો ન થયો.” એવો વિચાર જો એ કરે તો એ તેની અજ્ઞાનતા છે જ કહેવાય. ૧૦ ટુકડા લાવીને વપરાવે તો પણ જો અંદર ખાને પ્રશંસાની ભૂખ, લબ્ધિધારી દેખાવાની લાલસા છે પડી હોય તો કોઈ લાભ ન થાય અને એક પણ ટુકડો ન વપરાવી શકે તો ય ખૂબ ઉછળતા ભાવો હોય તો 8
અવશ્ય ઘણો લાભ થાય. R. ટૂંકમાં, જેના માનસિક પરિણામો શુભ હોય અને એ પરિણામને અનુસાર યથાશક્તિ સમ્યગુ, પ્રયત્ન પણ છે છે હોય એને અવશ્ય નિર્જરાદિ ફળની પ્રાપ્તિ થાય છે.
સંચમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી ૦ ૨૪૨ Reaning Englist of EcttEcttcttgtrcting criticistrict