SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 3335 યુગાદેિશના. ઠપકા દઇને રાજાએ શ્રેણીને રોકયા. પરંતુ એકે નાક કાન કાપી લીધા અને મીજાએ ધન હરણ કર્યું. માટે બનેની સમાનતાજ છે” આ પ્રમાણે ચુકાદા આપીને અમાત્યાએ તેને છેડાવ્યા. પ્રથમ ધન આવીને પછી ગયું, તેથી તે રોડ અત્યંત દુ:ખી થયા. કારણ કે જમાંવપણાથી પણ વિદ્યમાન ચક્ષુને! નારા થતાં જે દુ:ખ થાય છે, તે વિશેષ દુ:સહુ હાય છે. ૯૩ આ પ્રમાણે ધનના પ્રથમ લાભ થતાં અને પછી તેના નાશ થતાં તે શેડને ભારે દુ:ખ થયુ. એટલા માટેજ હે વત્સ ! યોનામબંને જુડવું એટલે ધન મેળવવામાં દુ:ખ છે, વ્યયમાં દુ:ખ છે ઇત્યાદિ કહેવાય છે. વળી કહ્યું છે કે: “ કુળ, શીળ, વિદ્વત્તા, આચાર, લક્ષણ, મળ, પુણ્ય અને લક્ષ્મી-એ જતાં આવતાં માણસાને જો વામાં આવતા નથી. સધ્યાકાળના વાદળા જેવી અથવા ખલની પ્રીતિ જેવી રમા (લક્ષ્મી) કેટલાકની તા જોતાં જોતાંજ એકદમ ચાલી જાય છે. જીવહિંસા, મૃષાવાદ વિગેરે મહાપાપને કરનાર અને મ, સાંસાદિનું સેવન કરનાર એવા મ્લેચ્છના પણ તે આદર કરે છે અને છ પ્રકારના આવશ્યકમાં તત્પર, શુદ્ધ ન્યાયમાગે ચાલનાર અને સદ્ગુણથી ઉત્કૃષ્ટ એવા કુલીન હેાય તેને તે દૂરથી ત્યાગ કરે છે. આ લક્ષ્મીને પામીને કેટલાક મદ્ય પીનારાઓની જેમ સરલ રીતે ચાલી શકતા નથી, સીધા માર્ગમાં પણ તે સ્ખલના પામે છે. જવરાકુળ જનની જેમ લક્ષ્મીના સગ કરનારા માણસાને ભકત ( ભેાજન ) પર દ્વેષ, જડ ( જલ ) માં પ્રીતિ, તૃષ્ણા ( તૃષા ) અને મુખમાં ડવાશ ઉત્પન્ન થાય છે. ધુમાડાની ઘટા ઉજવળ મકાનને પણ જેમ મલીન કરે છે તેમ લક્ષ્મી, માણસાના નિલ મનને પણ મલિન કરે છે. તેમજ અતિશય લક્ષ્મી રાજ્યના નિષધરૂપ છે અને હે વત્સે! રાજ્યલાભ પાતાળરધ્રની માફ્ક સુપૂર છે. વેશ્યાના હૃદયની જેમ રાજ્ય સર્વથા અવલ્લભ ( જેમાં અથ પ્રિય હોય તેવુ )
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy