SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેવાના. પ્રારંભ, શ્રી નાભિકમાર, સરલ અને અન્ન એવા યુગલીયાઓને વ્યવવહારમાં પ્રવર્તાવતાં ત્રીજા આરાને અંતે ઘણા કાળ સુધી રાજ્યનું પરિપાલન કરી એકદા સત્ય અને ભવ્ય જીને હિતકારી એવા મેક્ષમાર્ગને પ્રકાશ કરવાને પોતાના સે પુત્રને બેલાવી તેમની એગ્યતાનુસાર તેમને જુદા જુદા રાજ્ય વિભાગ વહેચી આપી અણુગાર–સાધુ થયા અને એક હજાર વરસ સુધી પોતે તરવારની ધાર જેવું વ્રત આચરી અને દુષ્કર તપ તપી કેવલજ્ઞાન પામ્યા. અન્યદા છ ખંડ પૃથ્વીના સ્વામી ભરત રાજાએ પોતાના(બાહુબલિ શિવાય) બધા નાના ભાઈઓને પોતાની સેવા માટેપતાને તાબે થવા બોલાવ્યા. તે અઠ્ઠાણુ:ભાઈએ, પોતાના મોટાભાઈના બેલાવવા ઉપરથી એકઠા થઈ ખેદ પામી પરસ્પર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા: “ આપણા પિતાએ આપણને અને ભરતને રાજ્ય વહેંચી આપ્યું છે, તે ભારતની સેવા કરતાં તે આપણું અધિક શું કરી શકશે? આયુષ્યને અંત થતાં આવતા મૃત્યુને શું તે અટકાવી શકશે? કે દેહનું શેષણ કરનારી જરા-રાક્ષસીને તે નિગ્રહ કરશે? વારંવાર સતાવનાર વ્યાધિરૂપ વ્યાધે-પારાધિઓને શું તે દમી શકશે? અથવા તો શું ઉત્તરેત્તર વધતી જતી તૃષ્ણાનું તે દલન કરી શકશે ? આવા પ્રકારનું કંઈ પણ સેવા આપવા જે તે અસમર્થ છે, તો મનુષ્યપણું બધાને સામાન્ય છે, માટે શું કરવા કે કેઇની સેવા કરે? જેણે જેમને રાજ્ય આપેલ હોય, તે તેમને સેવવા પિગ્ય છે, એ પ્રસિદ્ધ વ્યવહાર છે; પણ આપણને તે પિતાએ રાજ્ય આપેલ છે, તો આપણે ભારતની સેવા શામાટે કરીએ છે ખંડ ભરતક્ષેત્રના બધા રાજાઓના વિજયથી તેનું મન મદમસ્ત થઈ ગયું લાગે છે, કે જેથી આપણને પણ તે સેવક બનાવવા ચાહે છે, તે માટે ભાઇ એટલું પણ નથી જાણતો કે, આપણે પણ તે પિતાના
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy