________________
૧૨૫
યુગાદિદેશના. કામ પતાકા નામની વેશ્યાને ધનાદિ આપવા વડે સંતુષ્ટ કરીને એકતમાં આ પ્રમાણે પૂછયું કે હે ભદ્ર! આ રાજાને વ્યસન તો કઇ પણ જોવામાં આવતું નથી; છતાં સભામાં અસુરે (મોડે) આવે છે અને તરતજ ઉઠીને પાછો ચાલ્યો જાય છે તેનું શું કારણ છે? અહીં જે કારણ હોય તે જિજ્ઞાસુ એવા મને તું કહે.” તે સાંભળી વેશ્યાએ કહ્યું-“હે સાર્થવાહ! એ તો હું પણ સમ્ય રીતે જાણતી નથી. પરંતુ અંત:પુરમાં હમણું એવી વાર્તા ચાલે છે, કે જન્મથી જોયરામાં રાખેલી કે સુંદરી સાથે તે કુડા કરવા જાય છે. આટલું સાંભળવા માત્રથી જ તે સાથેશ કામ વિહવળ બની ગયો. અને યૌવન તથા દ્રવ્યના ઉન્માદથી તે આ પ્રમાણે ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે આ અહે! લાવણ્યાદિ ગુણેથી જે પ્રમદા સભામાં બેઠેલા રાજાના હૃદયમાં પણ પ્યુરી રહે છે, તે કેવી હશે? માટે ખરેખર! જ્યાં સુધી આ નેત્રેથી તે પાતાલ સુંદરીને હું ન જેઉ, ત્યાં સુધી મારૂં ધન, યેવન અને જીવિત બધું નિષ્ફળ છે. આ પ્રમાણે તે અંતરમાં મન્મથવડે તપ્ત થયેલ હતો. છતાં બહારથી આકાર ગોપવી ધૂર્તપણે અવજ્ઞાથી હસતો હસતે ગણિકાને કહેવા લાગ્યો કે “જેણે બાલ્યવયથી બીજા માણસને જોયા નથી અને જે બિચારી ભેંયરામાંજ પડી રહી છે, તે કામિની વિલાસૌચિત્યમાં (કામભેગની ગ્યતામાં) કુશળ ક્યાંથી થવાની હતી? – આ પ્રમાણે કહીને તેને વિસર્જન કરી.
હવે તે સુંદરીને જોવાને માટે પ્રથમ તે ભેયરૂં કયાં છે તે જાણુવાની ઇચ્છાથી અનંગદેવ રાજાની આજ્ઞાને લીધે રાજમહેલમાં સવત્ર અખલિતપણે રસ્તો હતો અને ભેંયરાનું સ્થાન જાણવા માટે ભૂમિને પગથી આઘાત કરતે ચાલતો હતે. એ પ્રમાણે ચાલવાથી
આ અર્થ લે છે, તેથી નાચતો ફરે છે. એ રીતે લેકેએ માની લીધું હતું. અનુકમે એક ઠેકાણે પોલી જમીન જણાવાથી ત્યાં ભેંયરૂં હોવું જોઈએ એમ જાણીને અનંગદેવ સાથે કડક હર્ષિત