________________
યુગાદિદેશના. એક વખતે રૂદ્રદેવે અમિશિખાને કહ્યું કે– હે કાંતે!ાવનાવસ્થા યોગીઓને પણ વિકાર હેતુ થઈ પડે છે. કહ્યું છે કે
ચૌરને વિરત્યેવ, મનઃ સંમિનાર
રાજમાન રોક્તિ, મારા વિચાર”
વનવયમાં સંયમી પુરૂષનું મન પણ વિકારને પામે છે, કારણ કે વર્ષારાતુમાં રાજમાર્ગ પર પણ ઘાસ ઉગી નીકળે છે.”
તેથી વિકારને વશતાબે થઈ જવાથી અને પિતાની લલનાએના લાલિત્યને વશ થવાથી હમણુ પણ આ વિનય વગરના આ પણ પુત્રો તારૂં માનતા નથી–સ્વતંત્ર થઇને વર્તે છે અને તારી પુત્રવધૂઓ પણ વનથી ઉન્મત્ત બની પિતાને અધિક માને છે, પણ ભકિતથી તારૂં બહુમાન કરતી નથી. છઘસ્થ જી જીવિતનું પ્રમાણ સમ્ય પ્રકારે જાણી શકતા નથી, કારણ કે કઈ પ્રાણુ જન્મતાંજ મરી જાય છે અને કેઇ ઘણા વર્ષો સુધી જીવે છે. હે પ્રિયે! વૃદ્ધાવસ્થા બહુ દુઃખે ભેગવી શકાય તેવી છે. તે વખતે ધનવાનેને પણ સર્વ રીતે પરાધીન થવું પડે છે, ત્યારે નિર્ધન માણસેને માટે તે કહેવું જ શું? માટે ઉત્તરાવસ્થામાં તારી આશાને વિશ્રામ આ પવા માટે હું આજે તને એક હજાર સોનામહોર આપું છું, તે તારે એકાંતમાં ક્યાં પણ છુપાવી રાખવી અને તે બહાલી !તારે આ વાત તારી પુત્રવધૂઓને પણ કહેવી નહિ આ બધી વાત નિકૃતિ એ ભીંતને આંતરે રહીને સાંભળી લીધી. - એકદા કરીને શ્રેષ્ઠીએ પોતાની પત્નીને કહ્યું- હે વલ્લભા!
આ બે હજાર સેનામહોર હું ભૂમિમાં દાટી રાખું છું તે જે. કદાચ કઈ વખતે વિચિકા, અગ્નિ, શૂળ, પાણી, સર્ષ યા તો વિષાદિકારણથી ઓચિતું મારું મરણ થાય, તો હે પ્રિયે! પરફેકવાસી થયેલા એવા મારી પાછળ મારા નામથી એને સુવ્યય કરી તારે મને પષ્યરૂ૫ લાતું આપવું. ઉકાતા! મેં મારા પુત્રની અવગણના કરી