________________
ગેયાષ્ટક
I || દશમ ધર્મભાવના ||
(ચગઃ ગરબો જામ્યો રે... યમુનાજીને કાંઠે). રક્ષા કરજો રે... હે જિનધર્મ અમારી, નૌકા કરજો રે... ભવજલ પાર અમારી, મંગલે કમલા કેલિ નિકેતન-કરુણા કેતન ધીર, શિવસુખ સાધન ભવભય બાધન-જગદાધાર ગંભીર. રક્ષા.૧
સિંચે જલધર અમૃતમય જલ, વસુધા વિલસિત થાય, નભમાં રવિ-શશિ ઉદય પામે, તે સૌ ધર્મ પસાય. રક્ષા-૨ વિણ અવલંબન પૃથ્વી રહેતી, એ પણ ધર્મ આધાર, જગ મયદાનું મૂળ કારણ, સેવો તે નરનાર. રક્ષા-૩ દાન શીલ તપ ભાવથી જેણે, કરીયા લોક કૃતાર્થ, શોક હરે જે સ્મરણ કરતાં, તે છે ધર્મ સમર્થ. રક્ષા.૦૪
// ૦૩ / मगलमाणी
આપે છે. ૩ઃ તારા મહિમાથી જે કોઈ પણ જાતના આધાર વગર આ પૃથ્વી સ્થિર રહી છે. વિશ્વની સ્થિતિના મૂળ ખેડ)
दियाकमा સ્તંભરૂપ ધર્મને હું વિનયપૂર્વક સ્વીકારું છું. ૪ઃ જે પ્રાણીઓ ધર્મનું શરણ કે સ્મરણ કરે એ બધાને દાન, શીલ, શુભભાવ, દ્રોણોક્સર
||MU|પ્રદ તપ વડે કૃતાર્થ કરે છે અને બધા જ ભયો તથા શોકને દૂર કરનાર આ ધર્મ છે.
नदममारम गारदिाता