SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૪૪–૧૪૫, ૧૪૬–૧૪૭ 323 અને કદાચ તેનાથી સ્વર્ગરૂપ ફળ મળે, તોપણ તેમાં કરાતી હિંસા મોક્ષનું કારણ બનતી નથી, પરંતુ પાપનું કારણ બને છે. • ફલિતાર્થ :- ' દૃષ્ટથી યજ્ઞમાં કરાતી હિંસા ગુણની પ્રાપ્તિનું કારણ બનતી નથી, માટે તે હિંસા છે, અને જિનભવનાદિમાં કરતી હિંસા દૃષ્ટથી ઘણા ગુણવાળી છે, તેથી જિનભવનાદિમાં થતી પૃથ્વી આદિ જીવોને પીડા એ સ્વરૂપહિંસારૂપ છે. ૧૪૪-૧૪૫]ા અવતરણિકા : इहैवागमविरोधमाह - અવતરણિકાર્થ : અહીંયાં જ=વેદગત હિંસામાં જ, આગમના વિરોધને કહે છે * ગાથા-૧૪૪/૧૪૫માં વેદગત હિંસામાં દૃષ્ટ વિરોધ બતાવ્યો, હવે ઇષ્ટ વિરોધ બતાવે છે. ગાથા: 'अग्गी मा एआओ एणाओ मुंचउ त्तिय सुई वि । तत्पावफला अंधे तमम्मि इच्चाइ य सई वि" ।।१४६।। "अत्थि जओ ण य एसा, अण्णत्था तीरई इहं भणिउं । अविणिच्छया ण एवं इह सुव्वइ पाववयणं तु" ।। १४७ ।। ગાથાર્થ ઃ જે કારણથી ‘અગ્નિ મને આ પાપથી=હિંસાકૃત પાપથી, મુકાવો.' એ પ્રમાણે શ્રુતિ પણ છે. તે પાપના ફળથી=તેમાં=વેદમાં, કહેલ હિંસાના ફળથી ‘તસિ’ ઈત્યાદિ સ્મૃતિ પણ છે, અને આ=શ્રુતિ અને સ્મૃતિ, અન્યાર્થ=અવિધિ દોષથી નિષ્પન્ન પાપને બતાવવા માટે છે એમ કહેવા માટે અહીં=લોકમાં, શક્ય નથી; કેમ કે અવિનિશ્વય છે=પ્રમાણાભાવ છે. અને એ રીતે=જે રીતે વેદવચનમાં વિરોધી શ્રુતિ અને સ્મૃતિ છે એ રીતે, અહીં=જિનભવનાદિમાં=જિનભવનાદિ વિષયક, પાપવચન (પ્રવચનમાં) સંભળાતું નથી. (તે કારણથી હિંસાને કહેનાર વેદવચન ઈષ્ટ વિરોઘી છે, એમ અધ્યાહાર છે. ૧૪૬-૧૪૭ના ટીકા 'अग्निर्मामेतस्माद्धिंसाकृताद् एनसः = पापान्मुञ्चतु' इति छान्दसत्वान्मोचयत्विति श्रुतिरपि विद्यते-वेदवागित्यर्थः, तत्पापफलात्तदुक्तहिंसाफलात्, तमसीत्यादि च स्मृतिरपि विद्यते 'अन्धे मसि मज्जामः पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यती 'ति वचनादिति गाथार्थः । । १४६ ॥
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy