SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા શતક ભાગ-૩ | પરિજ્ઞા | ગાથા-૧૦૧, ૧૦૨-૧૦૩ ૨૧ છે જ, અને આ દ્રવ્યસ્તવનું અનુમોદન, અહીંયાં યતિને દ્રવ્યસ્તવનું અનુમોદન છે એ કથનમાં, આ પ્રકારે=આગળમાં કહેવાશે એ પ્રકારે, વખાણ તંત્રયુક્તિથી સિદ્ધ જાણવું. ll૧૦૧૫ ગાથા : "तंतंमि वंदणाए पूअणसक्कारहेउमुसग्गो । जइणो वि हु णिहिट्ठो, ते पुण दव्वत्थयसरूवे" ।।१०२।। ગાથાર્થ : તંત્રમાં=સિદ્ધાંતમાં, વંદનાવિષયક પૂજનસત્કારહેતુક કાયોત્સર્ગ યતિને પણ નિર્દિષ્ટ કહેલ છે. વળી તે=પૂજા-સત્કાર, દ્રવ્યસ્તવસ્વરૂપ છે. II૧૦રા ટીકા :___ तन्त्रे सिद्धान्ते, वन्दनायां पूजनसत्कारहेतुरेतदर्थमित्यर्थः उत्सर्गः कायोत्सर्गो यतेरपि निर्दिष्टः 'पूअणवत्तिआए सक्कारवत्तिआए' इति वचनात्, तौ पुनः पूजासत्कारौ द्रव्यस्तवरूपौ नान्यरूपाविति માથાર્થઃ ૨૦૨ાા ટીકાર્ય - તને..... માથાર્થ / તંત્રમાં સિદ્ધાંતમાં, વંદનાવિષયક પૂજન-સત્કારહેતુ=પૂજન-સત્કાર માટે, કાયોત્સર્ગ થતિને પણ નિર્દિષ્ટ=કહેવાયેલ છે; કેમ કે પૂગળત્તિના સવારવરિત્રાણ પૂજન માટે, સત્કાર માટે, એ પ્રમાણે વચન છે. વળી, તે પૂજા અને સત્કાર, દ્રવ્યસ્તવરૂપ છે, અવ્યરૂપ નથી, એ પ્રકારે ગાથાર્થ છે. ૧૦૨ા ગાથા : "मल्लाइएहिं पूआ सक्कारो पवरवत्थमाइहिं । अण्णे विवज्जओ इह दुहावि दव्वत्थओ इत्थ" ।।१०३।। ગાથાર્થ : માલ્યાદિ વડે પૂજા અને પ્રવર શ્રેષ્ઠ, વસ્ત્રાદિ વડે સત્કાર છે. અહીંયાં=આ વચનમાં, અન્ય વિપર્યય કહે છે અર્થાત્ વસ્ત્રાદિ વડે પૂજા અને માલ્યાદિ વડે સત્કાર કહે છે. બંને પણ અહીં દ્રવ્યસ્તવ અભિધેય છે. I૧૦3II ટીકા : माल्यादिभिः पूजा तथा सत्कारः प्रवरवस्त्रालङ्कारादिभिरन्ये विपर्यय इह वचने वस्त्रादिभिः
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy