SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિણા/ ગાથા-પ૩ થી ૧૧ ૧૯૯ અવતરણિકા - दुष्करत्वे कारणमाह - અવતરણિકાર્ય : દુષ્કરપણામાં કારણ કહે છે–પૂર્વે ગાથા-પરમાં કહ્યું કે, ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવો આજ્ઞાકરણ કરવા સમર્થ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે, આજ્ઞાકરણ અત્યંત દુષ્કર છે. માટે આજ્ઞાકરણના દુષ્કરપણામાં કારણને કહે છે – ગાથા - "जं एवं अट्ठारससीलंगसहस्सपालणं णेयं । अच्चंतभावसारं ताइं पुण हुंति एयाई"।।५३।। ગાથાર્થ : જે કારણથી આ=અધિકૃત આજ્ઞાકરણ અત્યંત ભાવસાર અઢાર હજાર શીલાંગનું પાલન જાણવું. વળી, તે અઢાર હજાર શીલાંગો આ=વચમાણ સ્વરૂપવાળા છે. Ivali ટીકા यद् यस्माद्, एतद् अधिकृताज्ञाकरणमष्टादशशीलागसहस्रपालनं ज्ञेयमत्यन्तभावसारं तानि पुनः शीलाङ्गानि भवन्त्येतानि वक्ष्यमाणलक्षणानि ।।५३।। ટીકાર્ય : ય વસ્થાતિક્ષણાનિ ! જે કારણથી આ અધિકૃત આજ્ઞાકરણ, અત્યંત ભાવસાર=અત્યંત ભાવ છે પ્રધાન જેમાં એવું અઢાર હજાર શીલાંગનું પાલન જાણવું. વળી, તે શીલાંગો આ=વસ્થમાણ સ્વરૂપવાળા જાણવા. ગાથા : "जोए करणे सण्णा इंदिय भोमाइ समणधम्मे य । सीलंगसहस्साणं अट्ठारसगस्स णिप्फत्ती" ।।५४।। ગાથાર્થ : યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિયો, ભોમાદિ અને શ્રમણધર્મ આના સમદથી અઢાર હજાર શીલાંગની : નિષ્પત્તિ થાય છે. પII ટીકા : योगा मनोव्यापारादयः, करणानि मनःप्रभृतीनि, संज्ञा आहाराभिलाषाद्याः, इन्द्रियाणि स्पर्शनादीनि,
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy