________________
૩૪.
અવતરણિકાર્થ:
રાજ્ય અને સંપત્તિથી સંભવી પાપની શુદ્ધિ દાનાદિથી થશે, એ પ્રમાણેની આશંકામાં કહે છે – શ્લોક :-૫ ટીકા ઃ
" विशुद्धिश्चास्य तपसा न तु दानादिनैव यत् ।
तदियं नान्यथा युक्ता तथाचोक्तं महात्मना । ५॥
યં=નિરિા । મન્યવા=ધ્યાનાતિરિòહેતુના । મહાત્મના=વ્યાસેન ।
શ્લોકાર્થ:
જે કારણથી આની=રાજ્યાદિજન્ય પાપની, વિશુદ્ધિ તપથી જ થાય છે, પરંતુ દાનાદિથી નહિ; તે કારણથી આ=અગ્નિકારિકા, અન્યથા-ધ્યાનાતિરિક્ત એવા હોમહવનાદિ ક્રિયારૂપ હેતુથી યુક્ત નથી, અર્થાત્ ધ્યાનરૂપ હેતુથી યુક્ત છે, અને તે પ્રમાણે મહાત્મા વ્યાસ વડે કહેવાયું છે. (જે આગળના શ્લોકમાં બતાવાશે.) ૦ શ્લોકમાં ‘જ્ઞાનાવિનેવ’ અહીં જે ‘વાર’ છે તેનો સંબંધ ‘તપસા' સાથે છે.
અવતરણિકા:
उक्तमेवाह
અવતરણિકાર્ય =
ઉક્ત વ્યાસવડે જે કહેવાયું છે તે જ, કહે છે -
શ્લોક :-૬ ટીકા ઃ
“ધર્માર્થ યસ્થ વિત્તેહા, તસ્યાનીદા રીવલી |
प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्” ।।६।।
રીયસી=પ્રેયસીતા |
શ્લોકાર્થ
પ્રતિમાશતક| શ્લોક : ૨૮
:
જેને ધર્મ માટે વિત્તની ઈચ્છા છે તેને અનિચ્છા શ્રેષ્ઠતર છે, જે કારણથી કાદવના પ્રક્ષાલન કરવા કરતાં દૂર રહીને અસ્પર્શન કરવું શ્રેષ્ઠ છે.
ઉત્થાન :
ઉપરના અર્થમાં શંકા કરીને સમાધાન કરે છે -
asi :
एवं तर्हि गृहस्थेनापि पूजादिकं न कार्यं स्यात्, नैवम्, यतो जैनगृहस्था न राज्यादिनिमित्तं पूजादि