SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मपरीक्षा भाग - १ | गाथा - 30 तथा जे जत्थ जया जइआ बहुस्सुआ चरणकरणउज्जुत्ता । जं ते समायरंती आलंबण तिव्वसद्धाणं ॥ 3४८ जयत्ति दुःषमादौ, जइअत्ति दुर्भिक्षादाविति । तथाप्रवृत्ताश्च ते वन्दनाराधनाजन्यं हितमासादयन्ति, तद्विराधनाजन्यप्रत्यपायेभ्यश्च मोचिता भवन्तीति । अयं चोपदेशोऽसमञ्जसतया स्वयं वन्दनां विदधानास्तथाऽनवाप्तापुनर्बन्धकाद्यवस्थेभ्यस्तथाविधजिज्ञासादितल्लिङ्गविकलेभ्यो जनेभ्यस्तां प्रयच्छतः सूरीन् वीक्ष्याचार्येण विहितः, एवं हि तत्प्रवृत्तौ तेषामन्येषां चानर्थोऽसमञ्जसक्रियाजन्या च शासनाप्रभ्राजना मा भूदित्यभिप्रायेणेति गाथार्थः ।। ४९ । । ' इति । अत एव च कालानुभावाज्जैनप्रवचनेऽप्यल्पस्यैव जनस्याराधकस्य दर्शनात् जिनाज्ञारुचिशुद्धेष्वेव भक्तिबहुमानादि कार्यमिति पूर्वाचार्या वदन्ति । उक्तं चोपदेशपदे (८३४) - " एवं पाएण जणा कालाणुभावा इहंपि सव्वेवि । णो सुंदरत्ति तम्हा आणासुद्धेसु पडिबंधो ।। " त्ति । एतद्वृत्तिर्यथा – “ एवं = अनन्तरोक्तोदाहरणवत्, प्रायेण=बाहुल्येन, जना=लोकाः, कालानुभावाद् = वर्त्तमानकालसामर्थ्याद्, इहापि=जैनमतेऽपि, सर्वेऽपि = साधवः श्रावकाश्च, नो = नैव, सुन्दराः =शास्त्रोक्ताचारसारा, वर्त्तन्ते, किन्त्वना-भोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः, इति = पूर्ववत्, तस्मात्कारणादाज्ञाशुद्धेषु = सम्यगधीतजिनागमाचारवशाच्छुद्धि-मागतेषु साधुषु श्रावकेषु च प्रतिबन्धो = बहुमानः कर्त्तव्य" इति ।।३०।। ટીકાર્ય -- भावश्चित्तपरिणामो कर्तव्य इति ।। ' भावोत्ति' प्रती छे देखोनो लावयित्तनो परिणाम અશુદ્ધ છે=અપુનબઁધકાદિ અવસ્થાથી ઉત્તીર્ણપણું હોવાને કારણે લેશથી પણ નિશ્ચયનો અસ્પર્શી છે=નિશ્ચય નયને અભિમત એવા મોક્ષને અનુકૂલ ભાવોનો અસ્પર્શી છે, તેઓ વ્યવહારમાં રહેલા પણ=પોતાને અભિમત ઐહિક પ્રયોજન માટે વ્યવહારને આશ્રિત પણ, આવા પ્રકારના છે=સર્વવિરાધક જ છે. નિશ્ચય પરાર્મુખ એવો વ્યવહાર ઉત્માર્ગ જ છે. એથી ક્લિષ્ટ કર્મવાળા એવા તેઓને તે=ઉન્માર્ગરૂપ વ્યવહારની આચરણા, ત્રાણ માટે નથી=સંસારસમુદ્રમાં ડૂબતાને રક્ષણ કરવાનું કારણ નથી, એથી તેઓ સર્વવિરાધક જ છે, એમ અન્વય છે. વળી, જે વ્યવહાર પ્રવચનમાં બલવાન કહેવાયો છે, તે નિશ્ચયપ્રાપક વ્યવહાર કહેવાયો છે. પરંતુ તેનો અપ્રાપક નહીં=નિશ્ચય નયને અભિમત એવા પરિણામનો અપ્રાપક એવો વ્યવહાર નહીં. આથી જ=નિશ્ચય પ્રાપક વ્યવહાર જ બલવાન છે અન્ય નહિ આથી જ, “અવિધિથી પણ અભ્યાસ કરવો જોઈએ; કેમ કે દુઃષમા આરામાં વિધિનું દુર્લભપણું છે. અને તેના જ=વિધિના જ, આશ્રયણમાં માર્ગના ઉચ્છેદનો પ્રસંગ છે.” ઇત્યાદિ
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy