SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩, ૪ વાળી પ્રવૃત્તિ મધ્યસ્થ પુરુષોને નથી ? તેમાં યુક્તિ આપે છે કે વ્યવહાર સૂત્રમાં નિશ્રિત-ઉપશ્રિત વ્યવહારને કરનારા સાધુઓને મહાપ્રાયશ્ચિત્ત કહેલું છે. તેથી અર્થથી ફલિત થાય છે કે સંયમજીવનમાં મધ્યસ્થ પરિણામથી જેઓ વિચારે છે તેઓ જેમ પરીક્ષા કરીને શુદ્ધ વ્યવહારને કરનારા છે તેમ સ્વપક્ષ અને પરપક્ષના પક્ષપાત રહિત પણ વ્યવહાર કરનારા હોય છે. Ilal અવતરણિકા : इत्थं च मध्यस्थस्यानिश्रितव्यवहारित्वाद् यत्कस्यचिदभिनिविष्टस्य पक्षपातवचनं तन्मध्यस्थैर्नाङ्गीकरणीयमित्याह - અવતરણિકાર્ય : અને આ રીતે ગાથા-૩માં કહ્યું એ રીતે, મધ્યસ્થનું અનિશ્રિત વ્યવહારીપણું હોવાથી, કોઈ અભિનિધિષ્ટતું જે પક્ષપાત વચન છે તે મધ્યસ્થ પુરુષોએ સ્વીકારવું જોઈએ નહિ એ પ્રમાણે કહે છે – ગાથા : तुल्लेवि तेण दोसे पक्खविसेसेण जा विसेसुत्ति । सा णिस्सियत्ति सुत्तुत्तिण्णं तां बिंति मज्झत्था ।।४।। છાયા : तुल्येऽपि तेन दोषे पक्षविशेषेण या विशेषोक्तिः। सा निश्रितेति सूत्रोत्तीर्णां तां ब्रुवते मध्यस्थाः।।४।। અન્વયાર્થ: તેeતે કારણથી=મધ્યસ્થ પુરુષને કુલાદિના પક્ષપાતનો અભાવ હોય છે તે કારણથી, તુમ્નેવિ રોસે તુલ્ય પણ દોષમાં=સમાન પણ ઉસૂત્રરૂપ દોષમાં, પવિલેસેજ ના વિત્તિ પક્ષવિશેષથી જે વિશેષનું કથન છે, સા સ્પિત્તિ તે નિશ્ચિત છે. એથી તeતેને, મક્લ્યા =મધ્યસ્થ પુરુષો, સુત્તત્તિVi= સૂત્ર ઉત્તીર્ણ, વિંતિ કહે છે. જો ગાથાર્થ : તે કારણથી=મધ્યસ્થ પુરુષને કુલાદિના પક્ષપાતનો અભાવ હોય છે તે કારણથી, તુલ્ય પણ દોષમાં=સમાન પણ ઉસૂત્રરૂપ દોષમાં, પક્ષવિશેષથી જે વિશેષનું કથન છે તે નિશ્ચિત છે. એથી તેને મધ્યસ્થ પુરુષો સૂમઉત્તીર્ણ કહે છે. ll૪ll
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy