________________
૧૧૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૯
अवतरशिक्षार्थ :
તે આને જાણીનેત્રહિત કરવું જેને કર્તવ્ય જણાય તે હિત કરવા સમર્થ છે અને જો તે શમભાવને અનુકૂળ શક્તિ પ્રમાણે યત્ન કરશે તો અવશ્ય સર્વ દોષો વિચ્છિન્ન થશે એમ પૂર્વમાં કહ્યું તેને જાણીને, સન્માર્ગમાં પ્રવર્તવું જોઈએ=તત્વના પક્ષપાતપૂર્વક શમભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરવો જોઈએ, દિ=જે કારણથી, સન્માર્ગની સ્કૂલનાથી મોટાઓને પણ મહાત્માઓને પણ, અવસ્તુતા પ્રાપ્ત થાય છે અને કહે છે –
गाथा:
आजीवगगणनेया, रज्जसिरिं पयहिऊण य जमाली ।
हियमप्पणो करितो, न य वयणिज्जे इह पडतो ।।४५९।। गाथार्थ:
આજીવક ગણના નેતા જમાલિ રાજ્યલક્ષ્મીને છોડીને જો આત્માનું હિત કરતા હોત તો અહીં નિંધપણામાં પડત નહિ. II૪૫૯l. टीs:
आजीवन्ति द्रव्यलिङ्गेन लोकमिति आजीवका निह्नवास्तेषां गणो गच्छः, तस्य नेता नायको गुरुरित्यर्थः, राज्यश्रियं प्रहाय-परित्यज्य प्रव्रज्यां गृहीत्वा चशब्दादागमं चाधीत्य जमाली भगवज्जामाता हितमात्मनेऽकरिष्यत्, यदीत्यध्याहारः, ततो न च-नैव वचनीये निन्द्यत्वे इह लोके प्रवचने वाऽपतिष्यत् तथाहि-मिथ्याभिनिवेशादसौ भगवद्वचनं क्रियमाणं कृतमित्यश्रद्दधानः कृतमेव कृतमिति विपरीतप्ररूपणालक्षणादहिताचरणादेव निह्नवोऽयमिति लोकमध्ये वचनीये पतितोऽतिदुष्करतपोविधानेऽपि किल्बिषिकदेवत्वं भवं चानन्तं निर्वर्तितवानिति । उक्तं च प्रज्ञप्त्यांजई णं भंते जमाली अणगारे अरसाहारे जाव कम्हाणं लंतए कप्पे तेरस सागरोवमट्ठिईए सुदेवकिब्विसिए सुदेवत्ताए उवन्नो गोयमा ! जमालीणं आयरियपडिणीए इत्यादि जाव जमालीणं भंते ताओ देवलोगाओ आउक्खएणं जाव कहि उववज्जिहि त्ति । गोयमा पंचतिरिक्खजोणीणं मणुस्सदेवलोगगमणाई संसारमणुपरियट्टिता तओ पच्छा सिज्झिस्सइ इत्यादि ।।४५९।। टीमार्थ :
आजीवन्ति ..... सिज्झिस्सइ इत्यादि ।। द्रव्यलिंगथी को 6५२ वे छे थे 1948 Mera છે, તેમનો ગણગંગચ્છ, તેના નેતા=લાયક=ગુરુ, રાજ્યલક્ષ્મીને છોડીને, પ્રવ્રયાને ગ્રહણ કરીને અને ૨ શબ્દથી આગમને ભણીને જમાલિએ=ભગવાનના જમાઈએ જો આત્મહિત કર્યું હોત તો