________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫
૪૯
ગાથાર્થ :
સુગતિના માર્ગના પ્રદીપ એવા જ્ઞાન આપનારાને શું અદેય હોય ? અર્થાત્ કંઈ ન આપવા યોગ્ય ન હોય, જે પ્રમાણે ભીલ વડે શિવને તે પોતાની ચક્ષ અપાઈ. ર૬પI. ટીકા :
सुगतिमार्गप्रदीपं निर्वाणपथप्रकाशकं ज्ञानं ददते भवेत् किमदेयं न किञ्चिज्जीवितमपि तस्मै दीयत इत्यर्थः । दृष्टान्तमाह-यथा तत्पुलिन्दकेन दत्तं शिव एव शिवकस्तस्मै निजमेव निजकं तच्च तदक्षि च तदिति ॥
अत्र कथानकम्कश्चिद्धार्मिको गिरिकन्दरे व्यन्तराधिष्ठितां शिवप्रतिमामपूपुजत् । प्रतिदिनं पार्श्वतः क्षिप्तां पूजाम् अवलोक्याऽसावथ ररक्ष यावद्, गृहीतवामकरकोदण्डः पुष्पव्यग्रदक्षिणकर उदकभृतगण्डूषः पुलिन्दकः समागत्य चरणेन पूजां प्रेर्य मुखविधृतजलगण्डूषण स्नपयित्वा परिपूज्य शिवं प्रणनाम । स तु हृष्टस्तेन साधु बहु जजल्प, गते तस्मिन् पुलिन्दे धार्मिकः शिवमुपालेभे, यदुतानेनाऽशुचिनाऽधमेन साधु जल्पसि, न मया । शिवोऽवोचत् प्रातर्विशेषं द्रक्ष्यसि । द्वितीयेऽहन्युत्खातललाटलोचनं शिवं दृष्ट्वा बहु रटित्वा स्थितो धार्मिकः, पुलिन्दकः पुनरागत्य मयि सलोचने कथं स्वामी निर्लोचन इत्युत्पाट्य स्वनयनं तत्र ददौ, शिवो धार्मिकं प्रत्याह-एवमहं प्रसीदामि, न बाह्यपूजामात्रेणेति, एवं ज्ञानप्रदेऽप्यान्तरो बहुमानः कार्य इति एतावतांशेन दृष्टान्तः इति ।।२६५।। ટીકાર્ય :
સુતિ ... અહાન્તઃ પ્રતિ | સગતિના માર્ગમાં પ્રદીપ એવા=નિવણપથનું પ્રકાશક એવા જ્ઞાનને જે આપે (તેને) શું અદેય થાય? અર્થાત કંઈ અદેય ન થાય, જીવિત પણ તેને અપાય, દષ્ટાંતને કહે છે – જે પ્રમાણે પુલિંદક વડે તે અપાયું, શિવ જ શિવક છે તેને=શિવને, નિજક તેeતે અક્ષિ, અલિ અપાયું=શિવને પોતાનાં ચક્ષ અપાયાં. આમાં કથાનક – કોઈક ધાર્મિક જીવ ગિરિની ગુફામાં વ્યંતરથી અધિષ્ઠિત થયેલી પ્રતિમાને પૂજતો હતો. હંમેશાં પડખેથી ફેંકાયેલી પૂજાને જોઈને જેટલામાં આaધાર્મિક, રક્ષણ કરતો હતો=પૂજા ફેંકાઈ જવાના કારણને શોધતો હતો, તેટલામાં ગ્રહણ કરાયેલા ડાબા હાથમાં ધનુષ્યવાળો પુષ્યમાં વ્યગ્ર જમણા હાથવાળા પાણીથી ભરેલા કોગળાવાળો પુલિદક ભીલ, આવીને પગ વડે પૂજાને ફેંકીને મુખમાં ધારણ કરાયેલા પાણીના કોગળા વડે કવરાવીને, પૂજન કરીને શિવને નમ્યો. તે=શિવ, ઘણા હર્ષિત થયા, તેની સાથે ઘણી વાત કરી, તે ગયે છતે ધાર્મિક શિવને ઠપકો આપ્યો. જે આ અપવિત્ર અધમ સાથે તું બોલે છે, મારી સાથે નથી બોલતો, શિવ બોલ્યા, સવારે વિશેષ